SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ DO0OOOOOOOOO00000000000000000 શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ: ૧૪ અંક: ૧૫/૧૬/૧૭/૧૮* તા ૧૮-૧૨-૨૦૦૧ હાલારના તારણહાર પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના બોધના ધોધથી અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના - ચત્નથી જૈન ધર્મનો પ્રચાર કરનાર શ્રીજૈન શાસનને ઘર્દિક શુભેચ્છા..ના 000000000000000:0:0:0:0:0:0:0:0:0:0:000000000000 વાંદાને ઓળખો આ વાંદા ચઉરિન્દ્રિય છે. રસોડાનાં કબાટમાં, બાથરૂમમાં કે ખાળ અને ગટરમાં વારંવાર જોવા મળતા વાંદાનો પરિચય કોને ન હોય ? અચાનક કબાટના ખૂણામાંથી બહાર ધસી આવતા આ જંતુને જોઇને ધણાં ગભરાઇ જાય છે. આ જંતુ ખાસ કરીને ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. રસોડામાં સાફસૂફી બરાબર થતી ન હોય, એંઠવાડ પડ્યો રહેતો હોય, મોરી બરાબર સાફ થતી ન હોય કે અન્ય કચરો જમા થયા કરતો હોય ત્યાં વાંદા જલ્દી ઉત્પન્ન થઇ જાય છે. વાંદા ઉત્પન્ન થઇ ગયા પછી તેના ઉપદ્રવથી બચવા ઘણાં વાંદાની દવા છાંટે છે. આ દવાની સુગંધથી ખેંચાઇને ખૂણે-ખાંચરે ભરાયેલા વાંદા બહાર આવી જાય છે અને દવાની નજીક આવતાની સાથે જ તેના ઝેરથી ટપોટપ મરી જાય છે. આવી દવા છાંટવી તે ભયંકર ક્રૂરતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે આવા હિંસક ઉપાય કરવા તે દયાનું દેવાળું જ ગણાય. 0000000000000000000000000000000000 જમિન જવેલર્સ | હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ , ભાડલાવાળા (તંત્રીશ્રી જૈન શાસન) જશિઅલકુમાર હેમેન્દ્રકુમાર શાહ શરાફબજાર, નવાનાકા, માંડવી ચોક, રાજકોટ. ODOOOOOOOOOOOC 300 OOOOOOOOOOOOO
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy