________________
દ્ માનવતાનો શણગાર સત્યવચન
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫/૧૬/૧૭/૧૮ : તા. ૧૮-૧૨-૨0૧
际上爪些际V际些际阮阮阮斥EE也际上反些际院
માટે માનવતાનો શણગાર : સત્યવચન
– પૂ. ગણિવર્યશ્રી જયદર્શન વિજયજી મ. જે સત્યવાદી શાહુકારઃ
અણધાર્યો આવો અણિયાળો સવાલ વિચારમાં મૂકી દેતા વર્તમાનક ળના પોતાની કમાણી કોઇને જણાવી ન | તેવો હતો. એક તો સુલતાન છે. પાછા પૈસાનો પ્રશ્ન કરે છે. શકનારા માણસો ને આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. જેની પાસે મારા પૈસા પડાવી લેવાની દાનત તો નહિ હોય ને ! મહણસિંહને નીતિની કમાણી છે અને સામે નીતિ - ન્યાય પ્રિય રાજા છે તો આખોનો કશો વિચાર ન આવ્યો. એ તો ફક્ત એવું વિચારી
તેમની આગળ એ કમાણી પ્રગટ કરી શકાય છે. પરંતુ પોતાની રહ્યા હતા કે સુલતાનને પૂરી ગણતરી કર્યા વિના કેવી રીતે બતાવી કે નીતિપૂર્વકની કમ ણી હોવા છતાં સામે રાજા ઉપર વિશ્વાસ બેસે શકું કે મારી પાસે આટલું ધન છે. અંદાજે કહ્યું અને પાછળથી
તેવું ન હોય છતાં પોતાની મૂડી પ્રગટ કરે તે વિરલ ઘટના કહેવાય. ગણતરી કરતા વધારે કે ઓછું નીકળે તો અસત્ય ઉચ્ચારણના છેઆવી જ વિરલ દ ટના દીલ્હીમાં ઘટી હતી. એ વાતને સદીઓ દોષમાં પડું. વીતી ગઇ છે.
તેમણે કહી દીધું ‘મારા ચોપડા જોઈને, ગણતરી કરીને દીલ્હીની ગાદી ઉપર સુલતાન રાજ કરી રહ્યા હતા.
કહીશ કે મારી પાસે કેટલું ધન છે. એ માટે મને સમય આપો.' રાબેતા મુજબ જ ની આજુબાજુ ચૂગલીખોર અને કો'ક ના ઘર
' સુલતાનના ચહેરા ઉપર છૂપું સ્મિત પ્રગટી ગયું. આ ભાંગનારા નવરા માણસો ફેર ફુદરડી ફરતા હતા. રાજા બન્યા
કહેવાતો સન્તવાદી ભેખડે ભરાયો લાગે છે. વાણિયો પોતાની ક િપછી, સત્તા હાથ માં આવ્યા પછી મોટાભાગે દિમાગ ઓછું પાસે કેટલું ધન છે તે કદી કોઈને પણ ન કહે. મને તો કહે જ કે કામ કરે છે. તે સમયે ખુશામતખોરો વધુ ગમવા
શાણો ? છતાં સુલતાને રજા આપી. ‘ભલે જોઇને કહો.' પણ લાગે છે.
સુલતાનને હતું કે આ શેઠિયો પાછો મોઢું બતાવવા નહિ એક દિવ ની વાત છે. કેટલાક ખુશામત ખોરોથી આવે. પણ તેમના આશ્ચર્ય વચ્ચે મહણસિંહ વગર બોલાવ્યો સી વીટળાયેલા સુલત ન સમક્ષ ગામ-ગપાટા ચાલી રહ્યા હતા. તેમાં હાજર થઇ ગયા. તેમણે કહ્યું ‘બધું જોતા, તપાસતા લાગે છે કે સ એ નગરના રહેવાસાહુ મહણસિંહની વાત નીકળી. સત્યવાદી
મારી પારો ચોરાશી લાખ ટંક (એક પ્રકારનું ચલણી નાણું). સર્દિ તરીકેની એની પ્ર સદ્ધિ હતી, આજ મુદા ઉપર ચર્ચા ચાલી. છે.'
કેટલાકને એની સ ચવાદી તરીકેની પ્રસિદ્ધિ ઉપર વિશ્વાસ હતો સુલતાન આશ્ચર્ય પામ્યા. આજ સુધી આવી જાહેરાત
તો કેટલાકને એ સિદ્ધિ બનાવટી લાગતી હતી. તેઓના મતે કરનારો તેમણે જોયો ન હતો. તેઓ ખુશ થઇ ગયા. સુલતાને ક “માણસ બધી વ ાતમાં સમ્યવાદી બની શકે નહિ.' તેવી ધાર્યો હતો તેના કરતા પણ મોટો આંકડો સાંભળવા મળતા વિચારધારા હતી. વાદ-વિવાદ ચાલ્યો:
તેમને શેઠ ઉપર વિશ્વાસ બેઠો. તરત જ પોતાના કોષાધ્યક્ષ તરીકે ‘મહણસિં દ સત્યવાદી છે.'
પહલાસિંહ શેઠની નિયુકિત તેમણે કરી દીધી. ના, એ ! સિદ્ધિ બનાવટી છે.'
બે નંબરના ચોપડા માગનુસારી માણસ પણ ન રાખે. બન્ને પક્ષો પોતપોતાનું ખેંચતા રહ્યા:
સુશ્રાવક થઇને તો બેનંબરી ચોપડો રખાય જ કેમ ? પ્રભુજીને સુલતાન વચમાં પડ્યા. તેમણે કહ્યું ‘તમારો વિવાદ બંધ ભકિત કરનારા, સાધુભગવંતોમાં સમાગમમાં રહેનારા બે ચોપડા Bર્ક કરો. હું પોતે જ તેની સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિની પરીક્ષા રાખે તેને પાપ તો બંધાય જ છે પણ ધર્મને વગોવવાનું નવું હું કરીશ.’ વાત ઉપર કામચલાઉ પડદો પડી ગયો.
મોટું પાપ પણ તેને બંધાય છે. લોકો કહેશે ‘એવા મોટા ધમાં બીજે દ્વિરે રાજદરબાર માં મહણસિંહને બોલાવવામાં ! બેનંબરી પૈસો ધર્મી માણસ રાખતો હશે.’ ‘ધર્મની નિંદા ન આવ્યા. જરા પા ગભરાયા વિના મહણસિંહ આવ્યા. ખોટું થાય અને પોતે પાપથી બચે તે માટે બેનંબરી પૈસો બનાવવો ન કામ કર્યું હોલ અને રાજનું તેડું આવે તો પગ ધ્રુજવા માંડે.
જોઇએ. સત્યવાદી અને સત્યલેખકોને બે નંબરી પાપ લાગતું મહણસિંહે કોઈ મોટું કામ કર્યું ન હતું. તેઓ એકદમ સ્વસ્થ | નથી. હતા. સ્વાભાવિક પ્રસન્ન મુખમુદ્રાથી તેમણે કહ્યું: ‘ફરમાવો, આ સત્યવાદી ચોર: 1 સેવકને શાથી યાદ કર્યો ?'
આમ માણસ ભલી-ભોળો. મિત્રોની સંગતિથી બગડી ‘બીજું તો વિશેષ કોઇ કામ નથી. ફકત તમારી પાસે | ગયો, બીજું બધું તો ઠીક, પણ ચોરી વિના એને ચેન ન પડે. કે કેટલું ધન છે તે ' ણવાની મને ઇચ્છા થઇ છે. કેટલું ધન છે એક દિવસ એને એક મહાત્મા ભેટી ગયા. તેમણે કે તમારી પાસે ?' ર લતાને સીધું જ પૂછી નાંખ્યું.
જીવનઉન્નતિનો માર્ગ તેને સમજાવ્યો. એણે બધું પ્રેમથી
10 「必娶当当当当当当当当