SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ મનની જીત તે માનવતા! શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક - વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ ૯ તા. ૧૮-૧૨-૨૦૧ > મનની જીત તે માનવતા ! —પ્રજ્ઞાંગ મોક્ષના અંગ તરીકે જ્ઞાનઓએ મનુષ્યપણામાં માનવે માનવતાની મહેક માનવી હોય તો પાંચે ઈન્દ્રિયોની પટુતાને પણ કહેલી છે. ઈન્દ્રિયો મનના ગુલામ નહિ પણ મનના સ્વામી જ બનવું પોત-પોતાનાવિષયને ગ્રહણ કરવા સમર્થ જોઈએ, આ જોઈએ. મનનો માલિક જગતને દાસ બનાવે, મનનો વાત આપણને બધાને પસંદ છે કે મારી દરેકે દરેક ગુલામ, ઈન્દ્રિયોનું ભે૨ જગતનો દાસ બને ! જે તારે ઈન્દ્રિયો પોત-પોતાના વિષયને સારી રીતના અંતિ સંસા૨નું કાયમી ગુલામીખત લખી આપવું હોય તો ૫ર ગ્રહણ કરે તો સારું. આવી સારી શંકત સાધક તું તારા મનનો રાજા બની જા અને જે કરવું તે ક૨ પણ બને અને બાધક પણ. સંસા૨ની મોજમાદ માટે પછી તારી હાલત છે, અને જે તારે ઉન્નતિના શિખરો ઈન્દ્રિયોની પટુ 11 મોક્ષાર્થીને બાધક બને અને મોક્ષ સ૨ ક૨વા હોય, સાચી શ્રીમંતાઈ, ઠકુ ૨ાઈને RK માર્ગની સાધના માટે ઈન્દ્રિયોની પટુતા સાધક બને. | ભોગવવી હોય તો મનનો માલિક બની જા. ત્રણે પુણ્યયોગે પ્રાપ્ત પાંચે ઈન્દ્રિયોનું પ્રવર્તક મન | લોકની ઠકુરાઈ તારા ચરણો ચૂમશે ? માનવ તો તો છે. ઈન્દ્રિયોને જ્ઞાનીઓએ મોહની દૂતી પણ કહી છે. | સાચો સમ્રાટ થવા સર્જાયો છે પણ મન અને [, મન મારે પણ અને જીવાડે પણ. આપણું મન | ઈન્દ્રિયોની ગુલામીએ તેને રાંકનો પણ રાંક બનાવી સ્વેચ્છાચારી છે કે સ્વાધીન છે ? સારું સારું | દીધો છે. શાહેનશાહોના પણ શહેનશાહ બનવું છે થા સાંભળવાનું. જોવાનું. સુંઘવાનું. ચાખવાનું અને તું તો ઉપાય બતાવું, છે સાવ સહેલો પણ પરેજી બહુ કાટ સ્પર્શવાનું મન તે જ્યારે જીવને સ્વચ્છેદી, વિલાસી, | પાળવી પડે. વિકારી બનાવે તે કહેવાય નહિ અને તેને સાધીન - મનને આજથી નોટીસ આપી દે કે- “આજ બનેલાને માટે અપેય. અગમ્ય. અભક્ષ્ય, અક૨ણીય, સુધી તારું માની મેં મારી બ૨બાદીમાં કશું બાકી અસ્પૃશ્ય એવો કોઈ જ ભેદ ૨હેતો નથી. તેના માટે તો રાખ્યું નથી. હવે મારે મારી આબાદી ક૨વી છે તો દિ બાવો બેઠો જ અને જે આવે તે ખપે. તે કહેવત સાચી | હવેથી તારે મારી હકુમતમાં ૨હેવાનું છે. હું જે કહું તે હોય છે. જ તારે ક૨વાનું છે. હવેથી હું તારું કશું માનવાનો જે જે ઈચછા થઈ, જે જે મન થયું તે પ્રમાણે કરે | નથી. તું કહે તે ક૨વાનો નથી. તું મને બાહ્ય રૂપાદના છે તેને દુનિયા પણ સ્વેચ્છાચારી, સ્વચ્છેદી કહે છે. બધી આકર્ષણમાં મૂકાવી મારું નિકંદન કાઢે છે પણ મેં હવે આ ઈચ્છાઓ, કામનાઓ, તૃણાઓ, લાલસાઓનું | તારું સાચું સ્વરૂપ ઓળખી લીધું છે. હું તને મારીને આ ઉત્પત્તિસ્થાન ફાાનીઓએ મને કહ્યું છે. મન ઈન્દ્રિયોને ! જ જંપવાનો છું માટે આજથી હવે હું જ માલીક છું અને જ બહેકાવે છે, મદોન્મત્ત, બેકાબુ બનાવે છે અને પછી | તું મારો ગુલામ છે." RK તેમાંથી સર્જાય છે કરૂણાંતિકા કે માનવ જેવો માનવ મનનો માલીક બન્યો તે જ સાચો સ્વતંત્ર E પણ સાવ બેચારો રાંકડો બની જાય છે. અને પછી તે | સ્વાધીન બનવાનો છે. તે જ સાચી ઉન્નતિના શિખરો - પશુને ય ભૂલાવે, રાક્ષસીને ય સારો ગણાવે તેવા કામો | સાધવાનો છે. મનનો ગુલામ બનેલો તો પ૨તંત્ર, ન કરી જીવનને બરબાદ બનાવે છે છતાં પણ તેની આંખ | પરાધીન છે. તેમાં જ જીવનની સાર્થકતા સમજનારો ખુલતી નથી. ખાડામાં ખૂંપવાનો છે. ઉન્નતિનો અભિલાષી પણ કાનદાદાના દર સkkMk xk7k7kkkkkkk૬૬૬૬ નાની નાની નાની નEEEEEદકાદા 必院院院些辰辰斥退阮阮些院院些乔巴辰辰辰辰辰些后退后吃些偏偏些偏偏些保些后院院院院院院些辰坚E U乐坚斥些些些些后 当当当当当当当当当当当当当当世
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy