SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ HE GS 666666666666666666666666666666666 શ્રી જૈન શાસન માનવતા વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭ * તા. ૧૮-૧૨-૨ GS ૫.પૂ. બાયાવદ શ્રી વિજયંજિdo% સુરીશ્વરજી મહારાજને કોટી કોટી વંદન જૈન શાસન માનવતા વિશેષાંક આ કિશો. 09898699 a8 a ચારિત્રની સુવાસ ભરતેશ્વર - એ શ્રી ઋષભદેવ પ્રભના સો પુત્રોમાંના મોટા પુત્ર આ અવસર્પિણીના પહેલા ચક્રવર્તિ રાજા તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે પૂર્વભવમાં ચારિત્રધર્મની આરાધના કરી હતી. જેને લીધે તેઓ આ ભવમાં ચક્રવર્તી થયા. આ ભવમાં અષ્ટાપદગિરિ ઉપર ચોવીશે તીર્થંકર પ્રભુની આબેહુબ - પ્રતિમાઓ સ્થાપીને જિનમંદિર બંધાવ્યું. તથા શ્રાવકધર્મ સમજાવનાર આવિદો તેમણે બનાવ્યા હતા, સાધર્મિકોની ભક્તિ ઉપરાંત પ્રભુના ઉપદેશથી શાસનની બીજી ઘણી પ્રભાવનાઓ કરી. છેવટે આરીસાભવનમાં શરીરની શોભા જોતાં આંગળીમાંથી વીંટી પડી ગઇ, તેથી શોભા રહીત લાગવાથી “આખું શરીર કેવું લાગે છે ?'' તે જોવા બીજા દાગીના ઉતારતા ગયા તે ઉપરથી વૈરાગ્ય થતાં તેમને ત્યાંજ કેવળજ્ઞાન થયું. છેવટે દેવોએ આપેલો શ્રમણલિંગનો વેષ ધારણ કરીને લાખ પૂર્વ સુધી વિચરી દશ હજાર રાજાઓને દીક્ષા આપી, આણશણ કરીને મોક્ષે ગયા. IિC પછી ૫ . જી BHAB પ્રદિપ એસ. મહેતા - મુંબઈ છે. # ૧૭
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy