SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. "शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર 'બી - (અઠવાડિક). બી તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) મંગળવાર તા. ૧૧-૯-૨૦૦૧ (અંક : ૩/૪ પરદેશ રૂા. પ૦૦ આજીવન રૂા. ૬૦૦૦ વર્ષ : ૧૪) સંવત ૨૦૫૭ ભાદરવા વદ ૮ વાર્ષિક રૂા. ૧૦૦ આજીવન રૂા. ૧૦૦૦ ( વિરોધ વિવેકથી સફળ બને . આજે રાજા રણમાં ગમે ત્યાં જાઓ તો સત્તા | કદાગ્રહ, દ્વેષ અને પૂર્વગ્રહ વિ. માંથી પેદા થાય છે. વિનાનો પક્ષ માત્ર વિરોધ જ કરતો દેખાય છે અને તેથી એક દાખલો લઈએ તેનું નામ જ વિરોધ પક્ષ પડી ગયું છે પરંતુ તે જ પક્ષ દેશ તો જિન મંદિરમાં મૂળનાયક પ્રભુજીના જ શાસન અને પ્રજાના હિત ની પુરતી કાળજીથી વાત કહે તો સત્તાધારી પક્ષ પણ મુંઝાઈ જાય છે અને યથાર્થ માર્ગદર્શન દેવ દેવી મુકાવા જોઈએ તેમ ઘણી જગ્યાએ થાય છે પરંતુ ટ્રસ્ટીઓમાં કે સંઘોમાં કોઈને કોઈ દેવ દેવી ગમતા હોય આપવું પડે છે. તો સંઘમાં પધરાવવાની વાત લઈ આવે અને પ્રભુજીની આજે જૈન શાસનમાં આજના યુગની છાયા, | પ્રતિષ્ઠા કરતાં સારી રકમ આપી સંધો પણ લોભાય. આજના ભણતરને છાયા, આજના સ્વાર્થની છાયા, અને સંઘમાં જે ગુરુ કે તેમના માનેલા ગુરુ હોય તેમને પણ આજની તકલીફને છાયા અને મહાત્માઓમાં પણ એ વાત પસંદ પડી જાય છે તેમાંજ પ્રેરણા આપે અને તાત્ત્વિક બોધ, ત ક્વિક અભ્યાસ તથા અનુભવ કે ઘંટાકર્ણ, માણિભદ્ર, પદ્માવતી વિ. ની મૂતિઓની શ્રેણી અનુભવીઓની નિ હાનો અભાવ તેમજ અભ્યાસમાં ઉપર આવી વિચારધારામાંથી પ્રગટ થઈ છે હજી કેટલાક ! છેલ્લા પાના ફેરવે આટલા ગ્રંથો વાંચ્યા વિ. સંતોષ મહાત્માઓ સરસ્વતી જોઈએ લક્ષ્મી જોઇએ, એ ભ્રમણ માનવાથી સત્ય તત્ત ને પકડી શકાતું નથી. શ્રાવકોના, ટ્રસ્ટીઓના મનમાં ઠસાવી દે છે અને પછી જે.. આજે ઘણા સાધુ, શ્રાવકોને દેવદ્રવ્યની શી જરૂર | ભગવાન કહી ચાલે નહિ આ દેવ દેવીઓ સ્વીકાર કરી છે ? સાધર્મિકને આ ની દેવું જોઈએ ? મંદિરની શી જરૂર આપે એવી મિથ્યા બુદ્ધિ ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા અને સંસારી છે ? પૂજામાં પૈસાન પાણી થાય છે, દીક્ષાની શી જરૂર લાલસાઓ તેમાં ભળે છે અને એવા ગુસ્વર્યો તેમાં પ્રાણ છે ? પારકા રોટલા ખાવા તેના કરતાં કમાવીને ખાવું તે પૂરે છે અને જૈન શાસન અવિધિ, આશાતના, સારું. આવી તો ધ સી વાતો છે. જો તેનું જ્ઞાની પાસે | પરમાત્માની અવજ્ઞા, જૈન શાસનની જડને તોડવાના વિધિસર સમાધાન લે તો આ તો વિતરાગનું શાસન છે કામો થઈ જાય છે. સમાધાન થઈ જ જાય . આને કારણે આજે દેવ દેવીઓની હજારો મૂર્તિઓ પરંતુ તેમાં દાગ્રહ, દ્વેષ કે પૂર્વગ્રહ હોય તો | પધરાવાઈ ગઈ અને લાઈન ચાલુ છે જેમણે નથી. સફળતા મળતી નો અને આજે મોટા ભાગના વિતંડા | પધરાવી તેમને વસવસો છે આવું કુદરતી નાટક ચાલુ કમ દાનની કકક કકકર કાપવા મા ૨૫
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy