SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ એકલતા | રશ્મિ અને રશ્મિકાએ અનેક કલ્પનાઓના મહેલો બનાવી સંસાર માંડયો. સંસારના વિષયો અને સુખો ભોગવતાં રશ્મિકાએ બે જોડીયા દિકરાને જન્મ આપ્યો. એક બાજુ જન્મની ખુશાલી અને બીજી બાજુ આધાતજન્ય શોક. એટલે પુત્ર જન્મની વધાઈ સાથે સમાચાર મળ્યા વાહલા પતિદેવ આ દુનિયા છોડી ચાલી નીકળ્યા કંઈક કલ્પનાઓના મહેલો પત્તાના મહેલની જેમ કકડભૂસ થઈ ગયા. | બે સંતાનોની જવાબદારી રશ્મિકાના શિરે આવી સમયના ચક્રમાં રશ્મિકા પીસાતી રહી અને સંતાનો ઉછેરતી હતી. | મહામહેનતે છોકરાઓને ભણાવ્યા અને મોટા કર્યા ભણેલા છોકરાઓને શહેરમાં નોકરી મળી. છોકરાઓ શહેરમાં રહે અને મા ગામડે રહેવા લાગી સમય જતાં છોકરાઓએ ગામડાનું ઘર બંધ કરાવ્યું અને માને શહેરમાં લઈ ગયા. શહેરી વાતાવરણ વચ્ચે દિવસો પસાર થાય છે તે એક દિવસ બન્ને દિકરાઓના લગ્ન લેવાયા. વહુરાણી ઘરે આવી શરૂઆતમાં વહુરાણીઓ મા - રશ્મિકાનો પડતો બોલ જિલવા લાગી ધીરે ધીરે આ જીવદયા નાગપુરમાં માધવ નામનો ગોવાળ રહેતો હતો ગાયો ચરાવવા જંગલમાં જાતો હતો. ૧ દિવસ જંગલમાં બપોરના ૧ ઝાડ નીચે બેઠો ત્યાં તેના માથામાંથી એક જ ખોળામાં પડી જ ને જોઈને બબડયો : ‘આ જજુ મારૂં લોહી પી જાય છે. આને તો રીબાવી - રીબાવીને મારી નાંખવી જોઈએ.'' આમ વિચારી તેણે જા ને બાવળની તીક્ષણ અણીયારી શૂળ ઉપર ચીટકાડી દીધી- હવે વિનય ઓછો થયો. સામું બોલવું, ઝઘ ો કરવો, છણકા કરવા, માન - અપમાન કરવા, ખોટી ભંભેરણી કરવી આદિની શરૂઆત થઈ ગઈ. ડોસી હવે કણીયાની માફક ખૂંચવા લાગી ડોસી હવે જાય તો સરું એમ ઈચ્છતી વહુરાણીઓ અનેક પ્રયત્ન કરવા લાગી અંતે અહીં બહુ સંકડાશ પડે છે એમ સમજાવી માને ગામ મોકલી આપી. આ જીવ વધનું પાપ તેને તેજ ભવમાં મળ્યું. ૧ દિવસ ચોરીના આરોપ હેઠળ રાજાના સુભટોએ તેને પકડયો. તેને ફાંસીની શૂળીની શિક્ષા કરી. શૂળી પર ચડતાં તે ભારે વેદનાથી મરણ પામ્યો. આ પ્રમાણે તેને ગામડે રહેતી માને દર મહિને ૫૦૦ રૂ. નું મનીઓર્ડર મળે ત્યારે મા હર્ષના આંસુ પાડવાને બદલે શોકના આંસુઓ પડે છે ગામડાની રશ્મિકાની આડોશપાડોશમાં રહેતી બહેનપણીઓ ભેગી થ ને કહે છે. હે રશ્મિકા ! તારા પુત્રો સપૂત છે નિસાસો નાખતી રશ્મિકા મૌત થઈ જતી, મનોમન વિચારતી કે શહેરની એ સાંડી જગ્યામાં હું કેટલી સુખી હતી મારા દિકરા તો મારી સાથે હતા. આ નિર્જીવ મનીઓર્ડરથી હું કયાં સુધી મન · નાવ્યા કરીશ. -રશ્મિકા જુ મારવા ઉપર ગોવાળનું દ્રષ્ટાંત અભય સંસાર અસાર છે. તેમાં ધર્મ જ સ ધવાના વિચાર આવેતે જરૂરી છે. સુપાત્રદાન - મોક્ષ અપાવે છે. શાહ રતિલાલ ડી. ગુઢ'T - લંડન ૧૦ ભવોમાં ચોરીના ગુના માટે સજ્જ થઈ અને એ પણ શૂળીની જ સજા ૧૦૭ ભવો સુધી વિચારવાનું છે. ૧૦૮ ભવે તેનો કર્મ બંધ પાતળો પડી અને તાપસી દીક્ષા લીધી કોઈવાર ધ્યાન ધરતો ત્યારે એક સમયે ચોરોએ ચોરેલ રત્નની પોટલી તેની બાજુમાં મુકી ચોરો નાસી ગયા ત્યાં પણ તે તાપસ ને પકડી જાઠો આરોપ છતાં શૂળીની સજા સમભાવે સહન કરીને મૃત્યુ પામી તે શુભ ભાવે દેવતા થયો આપણે દરેક નાના મોટા જીવોને ન મારવાની પ્રતિજ્ઞા જીવનમાં લેવી અને જયણા જાણી જોઈ કોઈ ણ જીવને ન મા૨વો એટલું થઈ શકે.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy