________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪ * અંક ૧૫/૧૬ ૧૭ ૧૮ ૯ તા.૧૮-૧૨-૨૦૦
હાલાર દે શો દ્વારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી હાલારમાં જાગૃતિ લાવનાર પૂ. ઉપકારી ગુરુદેવ આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી જૈન ધર્મનો ધ્વજ લહેરાવતા
* જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
મૈત્રીનો મહત્તા: જા નાગદત્ત -
શરત કરી હતી કે :
જે મનુષ્ય લોકમાં પહેલો જાય તેણે દેવલોકમાં રહેલાને પ્રતિબોધ આપી થર્મ પમાડવો' કાળાંતરે તેમાંથી એક વીને લક્ષ્મીપુરના દત્તશ્રેષ્ઠિની દેવદત્તા સ્ત્રીનો નાગદેવની આરાધનાથી નાગદત્ત નામે પુત્ર થયો, તેને સંગીતનો. ણો શોખ હતો અને સંગીતથી સર્પોને વશ કરીને ખેલવવાની કળામાં પણ કુશળ થયો. એક વખત બગીચામાં મિટ્ટ 1 સાથે સર્પોને તે રમાડતો હતો, તેવામાં એક બીજો ગારુડી ત્યાં આયો નાગદત્તની ઇચ્છાથી બન્નેએ એવી શરત કરી કે- “આપણે બન્નેય એક બીજાના સર્પને રમાડી જોઇએ તો ખરા, કોણ જીતે છે ?’’ આવનાર ગાડુંડીએ तथा नागहत्ते अर्थो माझ्या. ते वजते सर्वोजे ते गाइडीने डंज भार्यो. पा तेने असर थ नहि. पछी नागघत्त ते ગારૂડીના સર્પો ! રમાડવા માંડ્યો. ગારુડીએ કુંડાલું કરી સર્પોને તેમાં મુકી સૌના સાંભળતાં - ‘‘એ પોતાના ચાર સર્પો ઘણા ભયંકર છે. ડશ્યા વિના રહેશે નહીં. માટે તેને રમાડવાની વાત જવા દો.’' એમ કહી અને તેના ક્રોથ માન, માયા, લોભ એવા નામ પણ રૂપકથી સાથે સાથે જણાવ્યા, તેની ભયંકર અસર જણાવી. છતાં નાગદત્ત તેને ખેલાવવા લાગ્યો. ને તેને સર્પ કર ચો. તેથી તે મુર્છિત થયો. નાગદત્તના સ્નેહીઓના કાલાવાલાથી તેણે બચવા ઉપાય તરીકે ચર્યા વિગતવાર સમા વી. એ સૌએ કબુલી પણ તેના માતા પિતા કહેવા લાગ્યા કે “એ તો એની મેળે ઉઠ્યો છે.’’ ત્યારે ફરી મુર્છા આવીને . રણ તોલ થઇ ગયો. ત્યારે તેઓની આજજીથી એ ચર્ચા કબુલી ટાયરે ઉઠાડયો. પછી ગારુડે પૂર્વ ભવ કહી સંભળાવ્યો. એટલે નાગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને ગરુડીને મિત્ર તરીકે ઓળખ્યો, એટલે તેણે બતાવેલા પંચ મહાવ્રત ·મને બીજો મુનિ માર્ગ તેણે અંગીકાર કરી દોઘાદિ સર્પોની અસરથી રહિત થઇ મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.
चारित्र पाणी हेवलोभां उत्पन्न थयेला जे हेवमित्रो मांहो मांहे
Maniben Keshavlal Jeshang Shah & Family પાંચે પુત્રો
150, Reynolds Drive,
Edgware, HA8, 5PY. (U.K.)
૨૭