SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ માનવતાને ખીલ નાર મોતી શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ * અંક ૧૫/૧૬ ૧૭ ૧૮ * તા. ૧૮-૧૨-૨૦૧ - * માનવતાને ખીલવનાર મોતી :: પ્રેષિકા - વૃષાલી પી. શાહ - અમલનેર જે પાપથી ડરે છે તેનાથી દુ:ખ પણ ડરે છે. જે પાપા નિર્ભય બને છે તેનાથી દુ:ખ પણ નિર્ભટ બને છે. રાગ કરવો સહેલો છે. વિરાગ પામવો કઠીન છે. અધમ કોણ ? જે તારક આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે * ઉત્તમ કોણ ? જે તારક આજ્ઞાનું વફાદારી પૂર્વક પાલન કરે તે. આત્મા ને યથાર્થ ઓળખ્યો - જાણ્યો. તેને કશું જાણવા નું બાકી નથી. આખી નિયાને ઓળખી - જાણી પણ આત્માને જ ન ચ ।ળખ્યો - જાણ્યો તેણે કશું જાણ્યું નથી. *દુનિય ના પદાર્થોની આકિત વધારવી તે પતનનું માર્ગ. અવતિનો રાજમાર્ગ! દુનિયાના પદાર્થોની આર્સાક્ત ઘટાડવી તે ઉન્નતિ । માર્ગ! જેનું મ 1 નિર્મલ અને વિત્ર તેના બધા કામ વિત્ર! જેનું મ1 મલીન તેના બધા સારાં કામ પણ અવિ. આશાન દાસ જગતના દાસ છે ! આશાન સ્વામી જગતના સ્વામી છે ! દુર્ગંતન સરળ રસ્તો ખાવા-પીવાની લાલસા, સુંદર વઃ ત્ર અને ધનવાનોની ખુશામત. ખાવા-વા, પહેરવા ઓઢવા, મોજ મજામાં આનંદ માનનારા માનવતાને ભૂલી પશુતાને કરતારા છે. પર પદાર`તી આશા અને આક્તિ તે નિરાશાનો માર્ગ : પુણ્ય પ્રમાણે જે મળે તેમાં સંતોષ રાખે તે જ સાચી શો TM - સમાધિને પામે. * પરસ્ત્રી જ વા જે આંધળા છે, પરધન લેવા જે 264 પાંગળા છે, પરપરિવાદ સાંભળવા જે બહહેર છે અને પરનિંદા કરવા જે મૂંગા છે તે જ સાચ માનવ છે. * જે આંખ દેવ-ગુરુના દર્શન કરતી નથી તે આંખ આંધળી હોય તો સારું છે. જે કાન સાચું - સત્ય સાંભળવા તૈયાર નથી ચ કાન બહેરા હોય તો સારું છે. જે જીતી સુદેવ - ગુરુ - ધર્મી સ્તવના કરત નથી તે જીતી મૂંગી હોય તો ઘણું સારું છે. જે શરીર ધર્મની સેવામાં કામ આવતું નથી તે શરીર રોગી હોય તો સારું છે. માનવતાને વિકસાવવા - ખીલવવા બીજાતા દોષો સાંભળવા બહેરા બનો, બોલવા મૂંગા બન અને જોવા માટે આંધળા બનો. માનવતાને દૂષિત કરનારા બે દોષો પરનિંદા અને આત્મશ્લાધા - સ્વપ્રશંસા છે. દુનિયાની ગુલામી છૂટયા પરમાત્માની આજ્ઞાની ગુલામી સ્વીકારો ! આજ્ઞાપાલન વિના દુ:ખનાશ અને સાચાં સુખની પ્રાપ્તિ અશક્ય છે. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ વિશેષાંક તારીખ તા. ૧૧-૧૨-૨૦૦૧ના વિશેપ્રાંકuમટ કરવાનો હતો તે કારણસર તા. ૧૮-૧૨-૨૦૦૧ના પ્રગટ થાય છે. તે માટે વાચકોની ક્ષમાપ્રાર્થીએ છીએ. શ્રીજૈન શાસન ઘરઘર વસાવો જૈન શાસનમાં ધર્મની ગ્રા અને રક્ષાતથા સંરકાર પોષકલેખો આવે છે તે મંગાવી ઘરઘરવસાવો. વાર્ષિકલવાજા રૂ।. ૧૦૦/ ભા શ. ૧૦૦૦/31. A. * પરદેશમાં વાર્ષિક પરદેશમાં આજીવl 400/000.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy