________________
માનવતાને ખીલ નાર મોતી
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ * અંક ૧૫/૧૬ ૧૭ ૧૮ * તા. ૧૮-૧૨-૨૦૧
-
*
માનવતાને ખીલવનાર મોતી ::
પ્રેષિકા - વૃષાલી પી. શાહ - અમલનેર
જે પાપથી ડરે છે તેનાથી દુ:ખ પણ ડરે છે. જે પાપા નિર્ભય બને છે તેનાથી દુ:ખ પણ નિર્ભટ બને છે.
રાગ કરવો સહેલો છે. વિરાગ પામવો કઠીન છે. અધમ કોણ ? જે તારક આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે
* ઉત્તમ કોણ ? જે તારક આજ્ઞાનું વફાદારી પૂર્વક પાલન કરે તે.
આત્મા ને યથાર્થ ઓળખ્યો - જાણ્યો. તેને કશું જાણવા નું બાકી નથી.
આખી નિયાને ઓળખી - જાણી પણ આત્માને જ ન ચ ।ળખ્યો - જાણ્યો તેણે કશું જાણ્યું નથી. *દુનિય ના પદાર્થોની આકિત વધારવી તે પતનનું માર્ગ. અવતિનો રાજમાર્ગ! દુનિયાના પદાર્થોની આર્સાક્ત ઘટાડવી તે ઉન્નતિ । માર્ગ!
જેનું મ 1 નિર્મલ અને વિત્ર તેના બધા કામ
વિત્ર!
જેનું મ1 મલીન તેના બધા સારાં કામ પણ
અવિ.
આશાન દાસ જગતના દાસ છે !
આશાન સ્વામી જગતના સ્વામી છે ! દુર્ગંતન સરળ રસ્તો ખાવા-પીવાની લાલસા, સુંદર વઃ ત્ર અને ધનવાનોની ખુશામત. ખાવા-વા, પહેરવા ઓઢવા, મોજ મજામાં આનંદ માનનારા માનવતાને ભૂલી પશુતાને કરતારા છે.
પર પદાર`તી આશા અને આક્તિ તે નિરાશાનો માર્ગ :
પુણ્ય પ્રમાણે જે મળે તેમાં સંતોષ રાખે તે જ સાચી શો TM - સમાધિને પામે.
* પરસ્ત્રી જ વા જે આંધળા છે, પરધન લેવા જે
264
પાંગળા છે, પરપરિવાદ સાંભળવા જે બહહેર છે અને પરનિંદા કરવા જે મૂંગા છે તે જ સાચ માનવ છે.
* જે આંખ દેવ-ગુરુના દર્શન કરતી નથી તે આંખ આંધળી હોય તો સારું છે.
જે કાન સાચું - સત્ય સાંભળવા તૈયાર નથી ચ કાન બહેરા હોય તો સારું છે.
જે જીતી સુદેવ - ગુરુ - ધર્મી સ્તવના કરત નથી તે જીતી મૂંગી હોય તો ઘણું સારું છે. જે શરીર ધર્મની સેવામાં કામ આવતું નથી તે શરીર રોગી હોય તો સારું છે. માનવતાને વિકસાવવા - ખીલવવા બીજાતા દોષો સાંભળવા બહેરા બનો, બોલવા મૂંગા બન અને જોવા માટે આંધળા બનો.
માનવતાને દૂષિત કરનારા બે દોષો પરનિંદા અને
આત્મશ્લાધા - સ્વપ્રશંસા છે.
દુનિયાની ગુલામી છૂટયા પરમાત્માની આજ્ઞાની ગુલામી સ્વીકારો ! આજ્ઞાપાલન વિના દુ:ખનાશ અને સાચાં સુખની પ્રાપ્તિ અશક્ય છે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
વિશેષાંક તારીખ
તા. ૧૧-૧૨-૨૦૦૧ના વિશેપ્રાંકuમટ કરવાનો હતો તે કારણસર તા. ૧૮-૧૨-૨૦૦૧ના પ્રગટ થાય છે. તે માટે વાચકોની ક્ષમાપ્રાર્થીએ છીએ.
શ્રીજૈન શાસન ઘરઘર વસાવો જૈન શાસનમાં ધર્મની ગ્રા અને રક્ષાતથા સંરકાર પોષકલેખો આવે છે તે મંગાવી ઘરઘરવસાવો. વાર્ષિકલવાજા રૂ।. ૧૦૦/
ભા શ. ૧૦૦૦/31. A.
*
પરદેશમાં વાર્ષિક પરદેશમાં આજીવl
400/000.