________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪% અંક ૧૫/૧૬/૧૭/૧૮ , . ૧૮-૧૨-૨૮૧
પરમ પૂજય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ
શ્રી વિજયઅમૃતસૂરીશ્વ૨જી મહારાજની કૃપાથી અડોપૂ.આ. શ્રી વિજયંજનેન્દ્રસૂરીશ્વરજી મ. ની
પ્રેરણાથી જૈન જગતો તાવિક જ્ઞાન આપનાર જૈન શાસનને વિશેષાંક પ્રસંગે શુભેચ્છા
પ્રભુનીસુપાય ભક્તિ રેવતી-પ્રભુમહાવીર પ્રભુઉપર શ્રાવસ્તીમાંગશાળાએ મૂક્લી. તેજલેશ્યાને
લીધે પ્રભુલોહીના અતિસારથી છમાસ સુધી પીડાયાબાદમુનિઓની વિજ્ઞાપ્તિથી અને એકવેધની સૂચનાથી સિંહમુનિએરેવતી શ્રાવિકાને ત્યાંથી નિર્દોષકાળાપાકલાવીપ્રભુને વપરાવ્યો, અનેરોગશાંત થયો.રેવતીનું ઓષધપ્રભુના ઉપયોગમાં આવવાનું હોવાથી તેણે એટલા બધા ભાવપૂર્વક વ્હોરાવ્યુંકેતેણે તીર્થંકરનામ કર્મબાંધ્યું, તેથી આવતી ચોવીશમાં સત્તરમાં
સમાધિનામનાતીર્થંકર થઈમોક્ષમાં જશે.
Manilal Khimji Gudhka 44 - Manor Road, Harrow, Kenton Midd' x (U.K.)