________________
શીન શામસિવાડિક) ઉ00 2: મંગળવાર તા. ૭-૮-૨૦૦૧
રજી. . RJ૪૧૫ amp; amrIIIIIIIIIIIIrrrrrrounding, દરેકી કહેતા હતા કે- E1 { તે
શ્રી ગુણદશ દ
2 પરિમલ ઠઠઠઠઠઠઠઠઠઠઠ
W
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
W\\\\\\\\\\
S
\\\ WWWWWWWWWWWWWWWWWWWWWWWWWW
અનંતજ્ઞાનીઓ સંસારને દુ:ખ દુ:ખ રૂપ, દુ:ખફલક, |
ખાનુબંધી કહે છે તે સમજવાની ઈચ્છા જાગે નહિ તે સમજવું કે દર્શન અને ચારિત્ર મોહનીય ગાઢ છે,
શ્રી કષાય પણ ગાઢ છે અને રાગ-દ્વેષે તો માઝા મકી દીધી છે. તેને લઈને અનુકૂળ વિષયો પર વારમાં ભારે રાગ છે અને પ્રતિકૂળ વિષયો પર ભારેમાં ભારે દ્વેષ છે. ચાજે સામાયિક પ્રતિક્રમણ, પૂજા-દાનાદિ કરનારને
તે ધર્મ પ્રત્યે આદર નથી. અનાદર એ જ મોટું પપ છે. દેવ-ગુરૂ પ્રત્યે અનાદરવાળા આવે નહિ, ચાવે તો ટકે નહિ. ઘમથી જ સુખ મળે તે વાત સાચી હોવા છતાં પણ સુખ માટે તો ધર્મ થાય જ નહિ ધર્મ તો મોક્ષ માટે જ કાય. સુખ માટે ય ધર્મ કરાય આવું કહેવું તે
કામિથ્યાત્વનો ઉદય હોય તે જ બોલાવે. તમે અમને હાથ જોડો તે ધર્મ. પણ તમે અમને | નમસ્કાર કરો તે અધર્મ. ઊંધી સમજવાળા ધર્મ કરીને ગાઢ પાપ બાંધીને સંસાર વધારે છે. જેમ અધર્મ કરવાથી સંસાર વધે છે તેને આજ્ઞાવિરૂદ્ધ વર્તવાથી પણ સંસાર વધે છે. અપણે જો ડાહ્યા થઈ જઈએ તો આપણું ભાવી સારું છે કોઈ ડહાપણ આપે છતાં તે ન જોઈએ તો | સમજવું કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પાપ
મે કહેવાનો શોખ ન હતો, તેમને તેમના જ્ઞાનનું અજીર્ણ થયું ન હતું. તેમનો તો એક જ હેતુ હતો કે
કોઈ સમજે અને જલ્દી આરંભ - સમારંભથી છતા જાય અને જીવન જીવે કે ઝટ મોશે પહોંચી
શાસ્ત્રને અનુસારી જે જ્ઞાન તેનું નામ ધ્યાન ! દરેક ધર્મકાર્યમાં અમારે ઉપદેશ જ કરવાનો છે આદેશ નહિ. ઉપદેશ પણ અમારી જાતને આગળ લાવવા માટે નહિ. ભગવાનનો માર્ગ દીપે અને નવા આવેલા ધર્મ પામે. અમારી જાતને આગળ કરીને ઉપદેશ કરીએ તો તે પ્રમાણે કરારો તરી છે જાય અને અમે ડુબી જઈએ. સંસાર અટવી ભયંકર છે. અટવીમ, જીવો અનાદિકાળથી નાના – મોટાં, સુખી - ની બધા જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હોય તેને અટવી ઓળખવી પડે. સીધે માર્ગે મોક્ષે જવા નીકળેલ અટવ લંઘવા નીકળેલા મહાત્માને ભૂખ હોય તો તે પેટ .. વાંકા માર્ગે થઈ સીધે માર્ગે થઈ મોક્ષે જવું છે તેવ, જીવોને પેટની જ પીડા હોય. શ્રાવકને મનની ભૂખ લાગે તો તે તેને મારવાની મહેનત જ કરતો હોય. શ્રાવક મનની ભૂખ મારવાનો પ્રયત્ન કરે અને અવસરે છે પેટની ભૂખને મારવાનો પણ પ્રયત્ન કરે. ધર્મ પામેલાને ધર્મ જ ગમે. અધર્મ કદિ ગમે જ મેં નહિ. કદાચ કોઈવાર અધર્મ ગમી ૧ય તો ભારોભાર દુઃખ થાય કે ન ગમવાનું ગમી જ ય છે. અધર્મ ગમે તે ધર્મ પામેલો કહેવાય નહિ. સંસારની જેટલી સારી સામગ્રી તે બધી એ પર્મ રૂપ છે, અધર્મ કરાવનારી છે. આપણે ધર્મસામગ્રીથી જ પુણ્યશાળી છીએ તેમ લા યું છે ? A માન-પાનાદિ મળે તે પુણ્યોદય છે, પણ તેને મળે અને ગમે તે પાપોદય છે.
SS
જન શાસન અઠવાડિક , માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ .