SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અંધારે અજવાળું શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮ ૯ તા. ૧૮-૧૨-૨૦૧ L ] અંધારેઅજવાળું... [ ] - પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિજયજી મહારાજા આ એક સત્ય ઘટના છે. અમને વિચાર પણ હજી નથી આવતો. નથી પા તો કાલ્પનિક નથીનામો કાલ્પનિક કે નથી| અમે બાળપણમાં ઘરની ભીત ચૂનો પાગ હાથે મારતાં. ઘટનાઓ કાલ્પનિક વાસ્તવિકતાના ખોળે કંઈ બન્યું છે, ચૂનો લગાડવાનું કામ પણ કટોકટીની પળે કર્યું છે. તેજ અહિં રજુ કરું છું. એવા દિવસો જોયા છે કે સુખ - વૈભવની અમને, મુંબઇનું સર્વાધિક ભીડ ધરાવનારું ઉપનગર. કલ્પનાય નથી આવતી'' આફિકા જઇને ત્યાં વસવાની મલાડ એનું નામ. તૈયારી સાથે લગ્ન કર્યા તા. પણ માતા - પિતાના અતિશય. નોની નગરી તરીકે એક કાળમાં મલાડ મુંબઇ ભરમાં આગ્રહને કારણે તેઓ ભારતમાં જ વસી ગયા. વિખ્યાત હતું. | ધર્મપત્ની નિર્મળાબેન પણ આ નિર્ણય સામે એક પચ્ચીશ . પચાસ હજાર જેનો કદાચ અહિં વસતાં હશે. | દલીલ ન કરી. બેશક ! આ જૈન ! પૈકીના મોટા ભાગના જૈન પરિવારોની - લાલભાઇનું જીવન આમને આમ આગળ ધપવા આર્થિક સ્થિતિ સામાન્ય રહી છે. નોકરી કરીને, પરાઓમાં માંડ્યું. ભાગ્યયોગે એમને એકેય સંતાન નથયું. ઠેરઠેર કરીને, ધ લેનાસ્તા વેંચીને, લઘુ ઉદ્યોગો ચલાવીને કાળના અણથક ગતિએ વહેતાં પ્રવાહે એક દિવસ આ જૈન પરિવારો માંડ-માંડ ગુજરાન ચલાવે છે. || માતાને ખેંચી લીધાં. એક દિવસ પિતાને પણ ખેંચી લીધા. માંડ પાંરા ટકા જૈનો એવા હશે; જે ભાગ્યની ઓથી માતા - પિતા બન્નેય હવે કેવળ સ્મૃતિપૃષ્ઠ બની રહ્યાં. પામીને કરોડપતિ બની શક્યાં છે. ગુજરાતના સાધનવંચિત બેજવ્યક્તિ ઘરમાં હતી. તેમ છતાં વિના કલહે એમનો ગામોના ઘાણાંય જૈન કુટુંબો અહિં જીવન નિર્વાહની આશા | સંસાર ચાલતો. જીવનના મધવચાળેતેઓ પહોંચ્યાં ત્યાં સુધી સાથે આવી વાંછે. ખાસ ધર્મપ્રેમનહતો. પણ એકવાર ‘સૂરીરામ” ના વિશ્વાસુ બસ! આવું જ એક જૈન કુટુંબ હતું. શિષ્યરત્નપૂ. મુનિરાજશ્રી ધર્મકીર્તિવિજ્યજી મહારાજનુંમલાડ ગરીબીની ઘંટીના બે પળ વચ્ચે આ કુટુંબ સારું એવું - ઇનાન્ગગુરૂહીરસૂરીશ્વરજી ઉપાશ્રયમાં આગમન થયું, ચગદાયું હતું. અંતરના કોક અગમ્ય પૂણેથી પ્રેરણાનો મહાનાદ માતા - પિતા અને સંતાનો, કમ્મરતોડ મહેનત બધાય | પ્રગટતાં લાલભાઇ એમની પાસે આવી પહોંચ્યાં. પહેલું જ કરતાં. બધાયના તખ્ત પરિશ્રમે કુટુંબની આજીવિકા ચાલતી. | વ્યાખ્યાન સાંભળ્યું અને એવા ગગદિત થઇ ગયાં કે આંખે આ કુટુંબના એક સભ્યનું નામ : લાલભાઇ.. ઉમટી પડેલા અશ્રુપ્રવાહને તેઓ રોકી શક્યાં નહિ. આખું કુટુંબ આમ તો ધાર્મિક જહતું. પણ એમાંય | વ્યાખ્યાન બાદ ઉભા થઇને પ્રતિજ્ઞા કરી. લાલભાઇ અલગ જ માટીના માનવ. એમનો સ્વભાવ (૧) કાયમ માટે વ્યસનોને તિલાંજલી. સરોવરના શાંત જળવો. દેહ પડછંદ અને કંઠ ચાલ્યાં જતાં (૨) કાયમ માટે દસતિથિ આયંબિલ. માનવીને ઉભા રહેવાની ફરજ પાડે એવો બુલંદ. (૩) કાયમ માટે ચોવિહાર. કોઇ આફ્રિકાની જૈન કન્યા સાથે એમનું પાણિગ્રહણ| બસ!ત્યારથી એમનું જીવન ધર્મવાસિત બની ગયું. થયું. અલબત્ત, પૂર્વભવમાં જીવોને એવી શાતા આપી હશે કે | પરિવર્તનના આ મુખ્યબિંદુએ એવી સુદીર્ધ અસર જન્માવી, લાલભાઇને મળેલું પાત્ર પણ કેવળ પતિને શાતા આપવામાં જે આજ સુધી અકબંધ રહી છે. પરાયણ હતું. એક વ્યાખ્યાને એમની કાયા પલટી નાંખી. એમના જ શબ્દોમાં કહીએ તો “સાહેબ ! ગરીબી લાલભાઇ ધીમે ધીમે નિવૃત્ત થવા માંડ્યાં. આજે, એટલી બધી અમે જોઇ છે કે મોજ શોખનો કે ઠાઠમાઠનો (અનુસંધાન પાના નં. ૨૪૨ ઉપર) - કvi
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy