SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્જનતાનો સાચો સાદ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬ ૧૭/૧૮ * ૧૮-'૧૨ -૨0૧ સજજનતાનો સાયો સાદ • “રાજપમ’ • ચંદનના વૃક્ષને ગમે તેટલું કાપો, છેદો કે બાળો તો | અને તેની ડંખની વેદના સહે. આ દૃશ્ય ના રે નિહાળનાર પણ તે પોતાનો સુગંધ આપવાનો સ્વભાવ મૂકતું નથી. | કોકવણ માગી સલાહ આપી ત્યારે તે સંતે જે જવાબ આપ્યો ધૂપસળીને પણ સ્વયં બળીને બીજાને સુવાસિત કરે છે. કે- ‘આનો ડંખ મારવાનો સ્વભાવ છે તે જો ન મૂકે, તો તેને સજન પુરૂષોની આજવિશેષતા છેકે વિપત્તિમાં પણ તેઓ બચાવવાના સ્વભાવ વાળો હું મારો સ્વભાવ કેમ મૂકે ? વધુ ઝબકે છે અને અગ્નિમાં તપાવેલા સો ટચના સુવર્ણની કોઇપણ વાત સીધી લઇએ તો પરિણામ ૨ રું અને ઉલટી જેમ વધુ નિર્મલ- ઉક્વલ અને દેદીપ્યમાન થઇ બહાર આવે લઇએ તો વાંધા વચકાનો પાર નહિ. છે. જ્યારે દુર્જન પુરૂષોનો સ્વભાવ સહજનની બધી રીતના તે ધવલ શેઠે શ્રીપાલને મારી નાખવા દરિયામાં વિપરીત છે. સર્ષની જેમ ગમે તેટલું દૂધ પાવ પણ અંતે ડૂબાડ્યા. શ્રીપાલ બચી ગયા. રાજપુત્રીન સ્વામી થયા. પોતાની જાતને બતાવ્યા વિના રહેતા નથી.દુર્જન પુરૂષો મોંએ યોગાનું યોગ ધવલશેઠના વહાણ તે તરફ ચાવ્યા. શ્રીપાલે મીઠા અને હૈયાએ ઝેરથી વધારે કડવા આ વાતનો સાક્ષાત્કાર બચાવ્યા, ડુંબતું ખોટું કલંક પણ આપ્યું. યથ થે વાત - 'પ્રગટ આપણાં જીવનમાં ઘણીવાર થાય છે તે વખતે આપણને થઇ, તેમનો ભાંડો બધો ફુટી ગયો તો પણ શ્રીપાલે તેમને આપણી જાત જોવાનું મન થાય કે હું સજનની સુવાસથી બચાવ્યા. તો અંતે તેમને મારવા જતા, પડ્યા કટારી પોતાના વાસિત છું કે દુર્જનની દુર્ગધથી ? બીજા બધા માટે સર્ટીફીકેટ પેટમાં જવાગી અને મરીને સાતમી નરક ગા. ખાડો ખોદે આપનારા આપણે જાતને માટે બેધડક વિના વિલંબે તે પડે - તે હાલત થઇ. દુર્જન એવા તેમણે એ તાની દુષ્ટતા ને આપીએ! છોડી તો સજન શિરોમણિ શ્રી શ્રી પાસે પોતાની હમણાં જ શાશ્વતી ઓળીના દિવસો ગયા. શ્રી સજનતા નજછોડી. આ પ્રસંગ પરથીએ પગે શું ગ્રહાગ શ્રીપાલરાજાના રાસનું, ચરિત્રનું શ્રવણ આપણે બધાએ કર્યું. કરવું છે. બહારથી સજજનતાનો દેખા અને હૈયાથી દર વર્ષે બે વાર કરીએ છીએ પણ ખરા, તેમાં વિદેશ ગયેલા દુર્જનતાની મૈત્રીકેદરેક અવસ્થામાં સજતા ૧૪? આજે શ્રી શ્રીપાલકુમારને બર્બરકુલમાં ધવલ શેઠનો ભેટો થાય છે. સજનતાનો સ્વાંગ ચીજનારા દુર્જનોનો તોટો નથી. શ્રી ધવલશેઠનામથી ધવલ હતો પણ હૈયાથી.કાજળથી પણ દુનિયા ગમે તેવી હોય મારે તો હવે દુજે તાને દેશવટો કાળો હતો, તેમ જાણનારા આપણે વિચારીએ કે હુકપડાંમાં આપવો છે અને સાચી સજજનતાને સાર્થ બનાવવો છે. જઉવલ છું કે હૈયાથી પણ ? તે ધવલ શેઠે વાર-તહેવારે, તો યા હોમ કરીને પડો ફતેહ છે આગે. પ્રસંગે - પ્રસંગે શ્રીપાલને હેરાન - પરેશાન કરવામાં કે તેની માલ - મિલ્કત પડાવવામાં અને વધુ તો હદ એ કરી કે તેની પત્નીઓને પણ પોતાની બનાવવા બધા જ પ્રયભો કર્યા. શઠતા, દુષ્ટતા, શત્રુતા, મિત્રતા, શામ - દામ - દંડ - ભેદ નીતિ અપનાવી. દરેક પ્રસંગે શ્રીપાલે પોતાની જનતા છોડીનહિ. આપણે તે વખતે શું વિચારીએ કે- ‘થાય તેવા થઇએ તો ગામ વચ્ચે રહીએ'. અને શ્રીપાલે શું કર્યું! જેમ એક સંત નદી કિનારે સ્નાન કરવા ગયેલા. એક વિંછી પાણીમાં ડૂબતો હતો. દયાળુ સંતે તેને બચાવ્યો તો તિને ડંખ માર્યો. વેદના પણ થઇ. પણ ફરીતે ડૂબે, સંત બચાવે
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy