SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૭ ૭૨ ૨૦ ૨૦ ૨૦ દયાથી થતા ઉત્તમ ૯ ાભો ટ ભરૂચના સીમાડાના વનમાં નર્મદા નદીના પહોળા કાઢે એક વડ વૃક્ષ ઉપર એ ક સગર્ભા સમળીએ માળો બાંધ્યો. સમય તા. જતા તે માતા ની. ખોરાકની તપાસમાં તે ઉડીને જતી ૨૦૦૦0 00000000007000000000 શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક૧૫ ૧૬ ૧૭ ૧૮ તા. ૧૮-૧૨-૨૦૦૧ A અશ્વાવબોધ શકુનિકા વિહાર (સમળી વિહાર) ના નામે વિશ્વમાં પ્રસિદ્ધ થયું. તેના અનેક ઉધ્ધારો થયા. છેલે કુમારપાળ ભૂપાલના મંત્રી ઉદયનના પુત્ર અંબડ મંત્રીએ પિતાના શ્રેયાર્થે ઉદ્ધાર કરાવ્યો. મંગલદીવાના લુંછણા વખતે તેણે બત્રીસલાખ સોના મહોરો યાચકોને આપી હતી. ત્યા શંત્રુજ્ય તીર્થનો ઉદ્ધાર ગિરનારના માર્ગની સુગમતા અને એવાં અનેક ઉત્તમકાર્ય કરનાર કવિ શ્રી વાગભટ તેમના મોટાભાઇહતા. बाज હતી. તેને મ્લેચ્છ બાણ મારી ધરતી પર પાડી. તે અશ્વબોધ તીર્થની સમીપે પડી તન - મનની વ્યથા સહતી હતી ને આક્રંદન કરતી હતી તેના પુન્ય ત્યાંથી જતાં મુનિએતેને નવકાર મહામંત્ર સંભળ વ્યો. ક્રોધ અને મમતા છોડી અરિહંતાદિના શરણા । લેવાની બલામણ કરી. ચારે અહારનો ત્યાગ કરાવ્યો. થોડી જ વારમાં તે સમળી ‘“નમો અરિહંતાણં’ આદિ āો સાંભળતાં મૃત્યુ પામી. અને સિંહલપ્રીયના મહારાણીના ગર્ભમાં પુત્રી તરે કે ઉપજી, પૂર્ણ સમયે રૂપરૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થયો. સાત પુત્રો ઉપર પુત્રી મળતાં રાજા-રાણીને ૨ જપરિવારમાં આનંદ આનંદ વર્તી રહ્યો. તે Ð દેખાવે સુંદર હતી તેનું નામ સુદર્શના પાડવામાં આવ્યું. તે ર મોટી થતાં સર્વકાળમાં ચતુર અને વ્યવહારમાં દક્ષ થઇ. એકવાર ભરૂચ મંદરના વ્યવહારી શેઠ રૂષભદત્ત સિંહલદ્રીપ આવ્યા. તેઓ જસભામાં બેઠા હતા. યુવાનરાજકન્યા સુદર્શના પણ તે ાં આવી હતી. તે સમયે શેઠને છીંક આવી. તેમને છીંક આદિ વખતે તમો અરિહંતાણં’ બોલવાની આદત 2 હોઇ, હાં... છું ... નમો અરિહંતાણું ‘‘એમ છીંક સાથે છું બોલ્યા. તે સાંભળી રાજ કન્યા વિચારમાં પડી કે આ નમો Ø અરિહંતાણ શું છે ? આ કોઇ દેવ વિશેષને નમસ્કાર છે. મે 2. આ ક્યાંક સાંભળ્યું છે, ક્યાં સાંભળ્યું હશે ? એમ કરતાં સ્તુતિ 月 ૐ સતે જ થતાં ને વિસ્મૃતિના પડલો ભેદાતા અતી તેમનો . . આખો ભવ તેને યાદ થઇ આવ્યો, વડલો માળો, બચ્ચા, સમળી, ને... ને તેની છાતીમાં તીર.... ઓ... 白 Ò ઓ....પછડાટ. .. કારમીચીસ..... ને - ભયંકર વેદના બધું 白 જ તાજું થઇ એ વ્યું ને કુંવરી ધરતી પર બે ભાન થઇ ઢળી 3 પડી. શીતોપચા થી તે સચેત થઇ. તેની બોલચાલ રંગ-ઢંગ ઘણું બધું જ બદલાઈ ગયું હતું. એણે તે સભામાં પોતાની ગતભવની આખી કહાણી કહી સંભળાવી. સહુ આશ્ચર્ય પામ્યા. માનવામાં ન આવે એવી વાત આખરે બધાએ માની. 白 B માતા - પિતા અ દિની અનુમતિ પૂર્વક તે રાજબાળા ભરૂચ આવી. અશ્વબોધનો જીર્ણોધાર કરાવી તેમાં સમળીનાં ભવનાં ચિત્રો પણ યોગ્ય સ્થાને મૂકાવ્યા. ત્યારથી ૬૯ થય 调 [2] આ પ્રમાણે શ્રી શાંતિનાથ સ્વામી અને શ્રી મુનિ સુવ્રત સ્વામી પારેવા અને ઘોડાની રક્ષા કરી મહાન સૌભાગ્ય ને કીર્તિ પામ્યા. તે બંને પ્રભુ આપણા કલ્યાણને કરનારા થાઓ... દયા અને કરૂણાથી આત્માને અનેક લાભો મળે છે અને એના દ્રષ્ટાંતો શાસ્ત્રમાં કેતાં અનેક ઠેકાણે પંકાયેલા છે અને દયાથી જ અંતે આત્માનો મોક્ષ થાય છે. દયા સુખની વેલજી, દયા સુખની ખાણ અનંતા જીવ મુક્તા ગયા, દયા તણા ફળ જાણ. એજ - શાસ્ત્ર આજ્ઞા કે જિન આજ્ઞા આશય કંઇપણ વિરૂદ્ધ લખાયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધે ક્ષમા પના કરૂં છું. મિચ્છામી દુકË. > > > > > > > > > > > > > > > > >> ૨૩૫ મહામૂલો દેવદુર્લભ મનુષ્ય ભવ પામનારા તમે પાપથી બચો. આજના આ પંચમ આરામાં મનુષ્યભવનું વધુમાં વધુ આયુષ્ય ૧૩૦ વર્ષનું કહેવાય છે. આજે મોટે ભાગે ૭૦/૮૦ વર્ષ પહોંચતા તો જીવ ઢળી પડે છે. બીજા ભવોની સાગરોપનમની અસંખ્યાતા વર્ષોની આયુષ્યની સરખામણીમાં આ આયુષ્ય તદ્ન મામૂલી ગણાય. આ મનુષ્ય ભવ ઘણાં જ અલ્પ સમયનો છે. સદગુરુના બોધથી સાવધાન બનો. પાપોથી દૂરરહી, પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવો સૌ કોઇ શાશ્વત સુખના સ્વામી બનો. માટે સ્વને અનેક પાપોથી બચાવો અને પછી સર્વને બચાવો.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy