________________
તારી યાથી થતા ઉત્તમ લાભો
0000 000100 00101001000000000ored શ્રીજૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪* અંક૧૫/૧૬/૧૭/૧૮ તા ૧૮-૧૨-૨૦૦૧
ધર્મે શૈવ હતા, અને તેમણે મોટું શિવાલય બંધાવ્યું હતું. નિધર્મ શ્રેષ્ઠી મિત્રને હંમેશાં ધર્મની વાત કરતા. ક્યારેક ગુરૂમહારાજ પાસે સાંભળેલો ઉપદેશ તેમને કહેતા ને આત્મધર્મની આચરણા માટે સમજાવતા કોઇકવાર, ગુરૂ મહારાજ પાસે લઇ આવતા તે પ્રવચન શ્રવણનો લાભ મળે તેવા પ્રયત્નો પણ કરતા. એકવાર તેઓ ઉપદેશ સાંભળવા ગયા. ગુરૂ મહારાજે શ્રી જિનેશ્વર ભગવાનનું મંદિર કરાવનારને મહાફળ મળે છે. ઇત્યાદિ સાંભળી તેમની ભાવના જિનાલય બંધાવવાની થઇ. ધર્મ શ્રેષ્ઠીની સહાયથી તેમણે અઢળક નાણું ખર્ચી ભવ્ય પ્રતિમા વાળો જિનપ્રાસાદ કરાવ્યો. એમ કરતાં તેને સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ ઉપલબ્ધ થઇ. ધીરે ધીરે તેને જિનમંદિરમાં જ એવી સ્વસ્થતા - શાંતિ મળવા લાગી કે શિવ મંદિર જવું સાવ છુટી ગયું.
બંધ પડી ગયું, ને આર્ત ધ્યાનમાં મૃત્યુ પાર્મ કેટલાય ભવ પછી આ ભવમાં સાગરદત્તનો જીવ તમારો ટ અશ્વ થયો. અને ધર્મશ્રેષ્ઠી ધર્મ પ્રતાપે પોતાનો વિકાસ સાધતા આ ભવમાં હું મુનિ સુવ્રત સ્વામી નામે તીર્થંકર થયો. અને મહાલાભ થવાનું જાણી, હું અહીં આવ્યો છું. મને જે ઇ એને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. મિત્ર ભાવને તાજો લો તમે પણ જોઇ શકો છો કે ઘોડાનો હર્ષ સમાતો નથી. એ મને કહી રહ્યો છે કે ‘‘હવે મારો નિસ્તાર થાય અને ધર્મની સામગ્રી પાછી સુલભ બને એવું હે કૃપાવતાર ! કાંઇક કરો.’
એકવાર જિનમંદિરમાં કાંઇક વાર્ષિક ઉત્સવ હોઇ લિંગપૂરણવિધિ કરવાની હતી. તે માટે પ્રબંધકોએ સાગર દત્ત શેઠને આવવા આગ્રહ કર્યો. શેઠે વિચાર્યું ‘એ બહાને મંદિરની વ્યવસ્થાદિ પણ જોવાઇ જશે’ ને તેઓ સમયે શિવમંદિર પહોંચ્યા. જ્યાં શ્રી રાખવામાં આવતું ત્યાં જરાય સ્વચ્છતા નહોતિ. જુના ગંધાતા ધીમાં ઘીમેલોની ઉત્પતિ થઇ હતી. જતાં - આવતાં પૂજારીઓના પગ તળે ધીમેલો ને કીડીઓનો કચ્ચરઘાણ નિકળતો હતો. આ જોઇ શેઠના મોઢામાંથી અરેરાટી નીકળી ગઇ. ને તેમણે પૂજારીઓને કહ્યું; ‘સામાન્ય જન કરતાં તમે ઉચે સ્થાને છો. તમારે તો જોઇને ચાલવું જોઇએ. જુઓ તમારા પગ નીચે કેટલા જીવ ચંપાઇને નાશ પામ્યા.’
પછી રાજાને ઉદ્બોધ કરતા પ્રભુ બો યા ‘રાજા દયા વિના બધું જ વ્યર્થ છે. હિંસા કોઇ પણ સંગમાં ખરાબ જ ફળ આપે છે. યજ્ઞમાં પશુઓ હોમવાથી ધર્મ નહી અધર્મ જ થાય છે. તમારા જેવાએ સમજ જોઇએ ને મહાઅનિષ્ટકારી આ હિંસામય યજ્ઞો બંધ રવા જોઇએ. (આજે ઠેર ઠેર હિંસાના તાંડવ ચાલી રહ્યા છે. આ કાળમાં કતલ ખાના પશુ વધે ખૂબ જ અનર્થો થઇ રહ્યા છે જેનું પરિણામ ભયંકર આખા દેશને ભોગવવું પડે છે.) ‘ઇત્યાદિ ઉપદેશ સાંભળી રાજાએ અશ્વે અભય આ ી મુક્ત કર્યો. પોતાના રાજ્યમાં હિંસમય યજ્ઞનો સર્વથા નિ ધ કર્યા. અશ્વે પ્રભુ પાસે આગસાણ અંગીકાર કર્યુ. એક તરફ શબ્દ ગ્યાએ પ્રભુનું સ્મરણ અને શરણાદિ લઇઆહાર પણીનો ત્યાગ
કરી ઘોડો રહ્યો. ધર્મીષ્ઠ લોકો તેને ભાવ વ {ક સ્તવનાદિ સંભળાવતા. સમયે પ્રભુની દેશના સાંભળવ મળતી. આમ આયુપૂર્ણ કરી તે આઠમા સ્વર્ગે દેદીપ્યમા . સોભાગીને સમૃદ્ધશાલી દેવ થયો. પ્રભુ અન્યત્ર વિાર કરી ગયા. અવધિજ્ઞાનથી જાણી પોતાના પૂર્વભવના ક તેવર પાસે દેવે આવી જોયું તો લોકો ઉત્સવ પૂર્વક ઘોડાના ક સેવરને અંતિમ વિધિ માટે લઇ જતા હતા. દેવે ઘણા દે વોને પોતાનું (ગતભવનું) કલેવર બતાવતા ધર્મનો મહિમા ધમજાવ્યો. જ્યાં પ્રભુજીનું સમવશરણ હતું ત્યાં દેવેશ્રી મુનિ ત ભગવંતનો મહાપ્રાસાદ રચી તેમાં ભવ્ય પ્રતિમાજી સ્થા નકરી. તેમની સામે ઘોડાની મૂર્તિ ઉભી કરી. એ જિનાલય · હિમાવંતું તીર્થ બન્યું ને અશ્વાવબોધ તીર્થ તરીકે પંકાયું.
કાળ વિતતો જાય છે. જન્મ - મરણ ચાલ્યા કરે છે. સર્જન વિસર્જન થયા જ કરે છે. કેટલોક વ ત વિત્યા પછી PROCIO જાણ ૭૦૦૦થ
આ સાંભળી ખીજાએલા પૂજારીએ કહ્યું ‘‘બેસો હવે બહુ મોટા ધર્મિષ્ઠ થઇ ગયા છો તે અમે જાણીએ છીએ. પૂર્વજોને પાળીને પુષ્ટ કરેલો ધર્મ તો છોડી દીધો. અહીં પણ અવાતું નથી ને પાછા અમને ધર્મ સમજાવો છો ? ન ગમતું હોય તો ઉઠીને ઘર તરફ ચાલતા થાવ. એમાં આટલું બધું બોલવાની શી જરૂર છે ?
આ સાંભળતાં સાગરદત્તને ઘણું માઠું લાગ્યું પણ તેઓ કાંઇ બોલ્યા વિના ઘરે પાછા ફર્યા. મંદિરના માણસોએ મારૂં ઘોર અપમાન કર્યું. આના કરતાં તો ત્યાં ન ગયો હોત તો સારૂં. ઇત્યાદિ વિચારમાં એવું દબાણ થયું કે તેમનું હૃદય
૨૦
238