________________
, , , , , ૨. પ . પ . પ . પ . . . પ. પy, Au. s. p. ૧ . .
. y, 6767666666666666666666666666666666666666666
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮ ૯ તા. ૧૮-૧૨
Fotona
acabae99999999ADADADAD
હાલારસાતારણહારપૂ.આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના બોધના ધોધથી અને પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના પ્રયત્નથી જેન ધર્મનો પ્રચાર કરનાર
શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
تست تست تست تست تست تست
ધ શારા જીર્ણ-ત્ત બ્રાહ્મણનો યજ્ઞદત્તનામનો ઉદ્ધત પુત્ર | મન ડગમગવા લાગ્યું. “અરે ! આ બિચારાના મામાના મરણ પછી શિકારમાં હોંશિયાર થયો, અને | બાળકોનો આધાર શો ? મારું શું ? આ ઘોર પાપથી ચોર લોકોના સહવાસમાં રહી પલ્લીના અપુત્ર ભીમ મારો નિતાર શી રીતે થશે ?' તેના સંસ્કાર જાગ્રતુ પલ્લીપતિના પુત્ર તરીકે રહ્યો. તેના ઘા ઘણા જોરદાર થવા લાગ્યા. ત્યાંથી દોડીને જંગલમાં જતાં એક શાંત હોવાથી, તેનું નામ દઢપ્રહારી તરીકે પ્રસિદ્ધ થયું. મુનિ મળ્યા, તેને પ્રણામ કરી પોતાની દશા ગગ કંઠે
એક દિવસે કુશસ્થળ ગામમાં તેણે ઘાડ પાડી. કહી સંભળાવી, ને દીક્ષા આપવા માંગણી કરી. ત્યાં બનાવ એવો બનેલ કે દેવશર્મા બ્રાહ્મણે દૂધને તંદુલ મુનિરાજે તેને યોગ્ય જાણી દીક્ષા આપી. તેણે અભિગ્રહ માંગી લાવી પોતાની સ્ત્રીને આપી જંગલ ગયો. કર્યો કે- “જે દિવસે મને મારું આ પાપ યાદ આવશે, તેવામાં તેના ઘરમાં તેઓએ લુંટ ચલાવી, આ વાત તે દિવસે હું ઉપવાસ કરીશ.” ત્યાંથી કુશસ્થલ તરફ જ તેના બાળકે બ્રાહ્મણને કહી. બ્રાહ્મણ લાકડી લઇને સામે તેણે વિહાર કર્યો. ભિક્ષા માટે જતાં લોકો પેલી વાત આવ્યો. તેને ઢપ્રહારીએ મારી નાંખ્યો. તેવામાં એક યાદ કરી તેને તિરસ્કારે, ને મારવા આવે. ત્યારે આ ગાય શીંગડું મારવા આવી તેને પણ ત્યાંને ત્યાં જ પૂરી કેવળ પોતાના આત્માની જ નિંદા કરે. ચારેય દરવાજે કરી. પેલા બ્રાહ્મણની સ્ત્રી દોડતી આવી. તે સગર્ભાને કાઉસ્સગ્ગ ધ્યાન ધર્યું. ને કર્મનિર્જરા કરતાં કરતાં કેવળ પણ ત્યાંને તાં જ ચીરી નાંખી. ને તેનો ગર્ભ પણ જ્ઞાન પ્રાપ્ત થયું, અંતે મોક્ષમાં ગયા. તરફડીને મરી ગયો. આ ચાર હત્યા જેઇ દઢપ્રહારીનું
ARABALALALALALALALALAL92
Pa9999 919
ஹைலைMைMM
2019 0191919191900
Maniben Ratilal Shah 44 - Alveston Avenue Kenton,
HA3 8TR, U.K.
હ. રાજેશ
ભથી.