SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ്ര്ര്ര്ര്ര്ര്ര്ര്ര്ര്ര്ര് 8 નીતિને નેવે મૂકાય કઇરીતે ? શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪% અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૧ B - - - - - 7aaaaa 0909019 019 019 019 019 નીતિને નેવે મૂકાય કઈ રીતે? -પૂ. આચાર્યદેવશ્રી પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ - જે સમયે ભાવિ ઇતિહાસના પાને સોલંકીયુગ તરીકે | જવા પામી. ૧૨ / ૧૨ વર્ષ સુધી જયસિંહદેવને સંગ્રામ ખેલવો 18 સુવર્ણાક્ષરે અમર બનવાનો હતો, એ સમયનો સૂર્યોદય જેવો | પડયો હતો, એથી સંપત્તિનો આગગણ વ્યય થયો હોય, એ કોઇ (8 ઉનમકાળ પણ ખૂબ જ તેજસ્વી હતો. એની આળ પૂરતી સોલંકી અસંભવિત બાબત ન હતી. આણહિલપુર પાટણ હવે કઇ ખૂબ દૂર જયસિંહદેવાનાં શાસનકાળની આ એક સત્ય ઘટના છે. રાજા - પણ ન હતું. પાટણ પહોંચતા ત્રણ ચાર દિવસ જ થાય, એમ હતા. પ્રજા વચ્ચે મા - દીકરી જેવી કેવી હેતપ્રીતની હુંફ એ કાળમાં રહેતી પરંતુ સૈન્યના લેખાધિકારીએ જે સમાચાર આપ્યા હતા, એ હતી, એનો તાદશ ચિતાર દર્શાવતી આ એક ઐતિહાસિક ઘટના છે. | ચિંતાજનક હતા. એણે કહ્યું હતું કે, હવે આટલા મોટા સૈન્યબી મિશ્ર જયસિંહ વનું પરાક્રમ પ્રખ્યાત હતું. વિક્રમની તેરમી સદીના ભોજન તેમજ આવાસની વ્યવસ્થા કરવી હોય, તો ઓછામાં ઓછી થોડાંક દાયકા પછીના એ કાળમાં એક મહાન રાજ્ય તરીકે સંપૂર્ણ | લાખેક સુવર્ણમુદ્રાઓનો પુરવઠો હોવો જ જોઇએ. ભારતમાં ગુજરાત નું ગીત ગવાતાં હતાં. એક એક પછીદુર્જય રાજ્યો - રોજનો હજારોનો ખર્ચ હતો અને વિજયયાત્રાની કાળમર્યાદા મિશ્ર પર ગુજરાતનો વિજયધ્વજ પ્રતિષ્ઠિત થતો જતો હતો, અને ઘણી મોટી બની જવા પામી હતી. આ સિવાય આર્થિક પુરવઠાની કa ગુજરાતનાં ગૌરવ વધારો થતો જતો હતો, એમાં પણ જયસિંહદેવે | ખેંચ ઉભી થવામાં મહત્વનું કારણ પુરવઠાના તંબુમાં એકાએક લાગેલી | જ્યારે બાર બાર વર્ષ સુધી એક આગ પણ હતી. આ આગ છે; યુદ્ધ આપીને મ ળવાને / જેમuળા વર્ણગેરે વૈભવીરાજાઓનેભોગવવાછતાં કંટાળો ઉપજતો નથી, તેમ વિમરૂપજીવોને ન લાગી હોત, તો હજી ગમે તે હરાવ્યું અને માલ નદેશ | 'યોર રાખજીવાયોનિઓમાવિષ્ટકર્મથીઅધમ બનેલા જીનેવારંવાર વાછતાં, ‘ખાય.પર મળી રીતે પાટણ પહોંચી જવાત. ૮૩ ક્યારે છૂટકારો થશે? એવોટૅગજગતોનથી. બરાબર એટલેજ8.પરર્મનોમયકરવા માટે જીવો ઉઘમ યશોવર્માને કેદ કર્યો , ત્યારે કરતા નથી. (પ-૯૯ ઉતરાધ્યયનગ્ર. પણ આ આગ લાગતા તો ગુજરાતનાં ૦ રવ - તાત્કાલિક લાખેક સુવર્ણ IG ગાનથી ભારતવર્ષનો વિરાટ ગુંબજ છવાઈ ગયો. મુદ્રાઓની સગવડ ઉભી કરવી, મહામાન્ય ઉદયન મહેતાને માટે | ગુજરાત મ ટે માળવાનું રાજ્ય વર્ષોથી અજેય રહ્યું હતું. આ અનિવાર્ય બની જવા પામી. મી. 0 પૂર્વે અનેકાનેક યુ થયા હતા, પાગ માળવા પર વિજય નહોતો આમ તો આ પ્રશ્ન કઇ બહુ ચિંતાજનક ન બનત. પણ હું મળ્યો. એથી જયસિંહદેવને માળવા - વિજય પછી, ભલભલાને | જયસિંહદેવના કેટલાંક નીતિનિયમો એવા તો કડક હતા કે, જેથી જેની ઇર્ષા આવે, એવું માન - સન્માન મળે, એ કઇ નવાઇની વાત | આ મુદે મહામાત્ય જેવા મહામાત્યને પણ જરા ચિંતિત બનવું પડયું. નહોતી. ૧૨-૧૨ વર્ષ સુધી ઝઝૂમ્યા પછી માળવા પર વિજય મળ્યો | જયસિંહદેવે એવી નીતિ ઘડી રાખી હતી કે, તેના માટે જરૂરી કોઈ ફા હતો. આ વિજય મેલવવા માટે ગુજરાતને લડવૈયાઓ અને લક્ષ્મીનો | પણ ચીજ ઉધાર લાવવી નહિ. પછી બળાત્કારે કોઇ ચીજને ઉઠાવી ઘણો મોટો ભોગ પિવો પડયો હતો, પણ અંતે ભવ્ય વિજય મળ્યો લાવવાનો તો પ્રશ્ન જ ક્યાં રહેતો હતો ? ઉધાર જ શા માટે, ભેટ હતો, એ હકીકતને કબૂલ્યા વિના તો માળવાનેય ચાલે એમ નહતું. તરીકે કીમતી ચીજો પણ પોતાના પ્રજાવત્સલ રાજવીના ચરણે ધરી ગુજરાતને મન આ જ મોટી સિદ્ધિ હતી. દેવામાં કોઇ પણ પ્રજાજન આનાકાની કરે એવો ન હતો. તો પછી માળવામાં ગુજરાતની મનભર વિજયયાત્રા માણીને અને | કોઈ ચીજ ઉધાર તરીકે આપવા તો કોણ તૈયાર ન થાય ? છતાં ત્યાં ગુજરાતનો કુટધ્વજ ફરકાવીને જયસિંહદેવ એક દહાડો ભવિષ્યમાં એની ઉઘરાણી કરતા પ્રજાને સંકોચ થાય તેમજ રાજવીની ગુજરાત તરફ પાછા ફર્યા. નગરનગરે અને ગામડે ગામડે સોલંકીશ્રી આવી ઉધારવૃત્તિ શોભાસ્પદ પણ ન ગણાય, આ જ દષ્ટિથી જ્યસિંહ 2 3 જયસિંહદેવનું એવું સ્વાગત થતું કે, એથી દિવસે દિવસે ગુજરાતનું દેવે આવો કાયદો ઘડ્યો હતો. છું ગૌરવ વૃદ્ધિગત બ- તું જાય. લેખાધિકારીએ જ્યારે ચિંતાજનક આ મુદો ઉપસ્થિત કર્યો, એક બાજુ જયોલ્લાસના આવા અબીલ ગુલાલ ઉડી રહ્યા | ત્યારે સૈન્યનો પડાવ દાવડ નામના એક ગામમાં હતો. સાબરમતીના 8 B] ત્યાં બીજી બાજુ એ અજબ ગજબની ચિંતા એકાએક જ ઉભી થઇ | કિનારે આજના વિજાપુર , વીસનગરની નજીકમાં વસેલું દાવળ 69 9િ99થથથસ્થથથ૭થ૭થથથ૭થCA પ્રથ૭થ૭થ૭થયુ9૧૭થ૭૭થ૭૦૭થ૭૯ જ ન જ ' ના ના 1 1 - - - Labara தலைைைளளைஹைளை 99999DAbepepepon
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy