________________
**********
เ อ อ อ อ จ อ อ ๖๙๖๕๖ ๖๙
દાયનું ફળ
100000000000 s
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક ૐ વર્ષે ૧૪ બેંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯-૧૨-૨૦૧
દયાનું ફળ
જગતના જીવમાત્રના સાચા રક્ષક હોય તો શ્રી જિનેશ્વરદેવના શાસનના યથાર્થ તત્ત્વોને જાણનાર એવા શ્રી સાધુ ભગવંતો છે, જેઓ સંપૂર્ણ દા પાળે છે, અને તેમની દાગળ શ્રાવકની દયા માત્ર સવા વસાની કહેવાય છે. જ્યારે મુનિ માટે ‘‘દયા પાળે વીસવાવીશ... જગજંતુ તણા જે ઇશ...’’ એમ કહેવાય છે. ' આત્મવત સર્વભૂતેષુ' આ બુદ્ધિ પૈદા થયા વિના હૈયામાં દયાનો પરિણામ પણ પેદા થવો કઠીન છે. જેમ મારે સુખ જોઇએ અને દુ:ખ ન જોઈએ તેમ જીવ માત્રને સુખ બેઇએ છે અને કોઇને પણ દુ:ખ જોઇતું નથી - આ ભાવના આવ્યા વિના દયાનો સામાન્ય I) પરિણામ પણ પેદા ન થાય. સુખના લોભી - લાલચુ અને દુ:ખના કાયર જીવો દયા પાળે એ ન ભૂતો ન ભવિષ્યતિ.
સામાન્યથી હા પાળે તે આત્માની હાલત કેવી સુંદર બને છે તે વાત મારે સમજાવવી છે. આ જ ભરતતેત્રમાં ગજપુર નગરમાં સુનંદ નામનો એક ગૃહસ્થ હતો અને તેને જિનદાસ નામનો મિત્ર હતો. બન્ને એકવાર રમવા માટે નગરના ઉદ્યાનમાં ગયા અને ત્યાં એક શ્રી સુવન નામના જૈનાચાર્ય ભવ્ય જીવોને ધર્મ સમજાવી રહ્યા તા. તેથી તે બન્ને પણ તેમને નમસ્કાર કરી ધર્મ દેશના રાંભળવા કોઠા. તે અવસરે પ્રસંગ પામી તે ધર્માચાર્યે માંસભક્ષણના વિપાકો સમજાવ્યા કે જે મનુષ્ય માંસનું ભક્ષણ કરે છે તે ઘણા દુ:ખોને મોગવે છે અને નરકગામી બને છે. નરકમાં જવાના કારણોમાંનું [ એક કારણ માંસાહાર પણ કહેવાયું છે. ખરેખર જેમણે નરકાદિની
કંદના - દુ:ખોનો આછો ખ્યાલ છે તે માણસ ત્યાં જવાય તેવી વૃત્તિ ક્યારે પણ કરે ખરો ? જે આત્માનું ભાવિ સુંદર હોય તેમને એકવાર સાંભળેલી ધર્મ દેશના પણ અસરકર્તા બને છે. આત્મામાં પરિણામ પામે છે અને ભાવિ અસુંદર હોય તેની તો વાત કરવા આવી નથી. તેથી હાથે કરીને નુકશાનકારક પ્રવૃત્તિ તો મૂરખ પણ શું કરે તો વિવેકીજન કરે ખરા ? તે બન્ને પુણ્યાત્માઓને તે દેશના ચિ ગઇ અને ઘણા બધાની સાથે તે બન્નેએ માંસ નહિ ખાવાનો [ નિયમ લીધોઅને ત્યારથી જીવરક્ષામાં તત્પર બન્યા અને કોઇ જીવની પૈસાને પણ કરતા નથી. ખરેખર ધર્મ હૈયામાં પરિણામ પામે તે
તેનું ગ્યાત્માની જાત સાવ જ નોખી - અનોખી હોય છે,
કેટલાક સમય પછી તે પ્રદેશમાં કલ્પાન્તકાલની ઉપમાવાળો
ભૈયાનક દુષ્કાળ પડયો. ભૂખના જેવું બીજું એક દુ:ખ નથી, ધાન્યની સંપ્રાપ્તિમાં ધીમે ધીમે બધા માંસ ખાવા લાગ્યા. ધર્મીની કસોટી
થ
**58*
=ારાજ
અવસરે જ થાય. શુદ્ધ સોનાની જેમ ધર્મી તે સોટીમાંથી પાર ઉતરે.
१८४
સુનંદની પત્ની વારંવાર તેને પ્રેરણા કરે, તરસ્કાર કરે અને કહે કે ‘‘તમે નદીએ જાવ માછલાને લાવો તો નાપણા કુટુંબનો નિર્વાહ થાય. નહિ તો બધા ભૂખે મરી શું''. ત્યારે તે સુનંદ શાંતિથી ઓ પત્નીને સમજાવે કે. ‘‘હે પ્રિયે ! આવું કાર્ય હું જ રે ય કરીશ નહિ. હિં આવા કાર્યમાં છવોની ઘણી હિંસા થાય.” ત્યારે તેનો અત્યંત નિરસ્કાર કરતી, કઠોર - કર્કશ વચનોમાં તેની પત્ન એ કહ્યું કે 'ગ ધર્મનાં ટીંગલા ક્યાંથી બન્યા ? કોનાથી ભોળવ ” ગયા છે આવું વ હોય તો મારી નજર સામે આવતા નહિ'' પનીના મર્મભેડી વાડોથી દુ:ખી થયેલો તે સનંદ ળ લઈને માછલા પકડવા નદી કીનારે ગયું. અને નદીમાં જાળ પહોળી કરીને રહ્યા છે. જાળમાં પડેલા માછલાઓને દુ:ખી અને નડતા જોઇ તેના હૈયામાં દયા - અનુકંપા પેદા થઇ બધા માછલ ને છોડી દીધા. આવું બે દિવસ સુધી કર્યું. ત્રીજા દિવસે આવું રતા કોઇ એક
自应
માછલાની પાંખે તૂટી ગઇ. તે જોઇને સુનંદ અને દુખી દુખી વિધ થઈ ગયો. અને પોતાના ઘરે પાછો આવી, કુર્દી ઓને કહે કે ‘‘હું ક્યારે પણ નરકના કારણભૂત જીવહિંસાને ન હું કરું’’. એમ કહી ઘરનો ત્યાગ કરી ગયો.
ભાગ્યશાળીઓ વિચારો કે નિયમ પાલનની મક્કમતા કેવી, દિ કુટુંબના મોઢે પણ નિયમનો ભંગ ન જ કર્યો. યારે આપણા નિયમની બારે ભાગોળ ખુલ્લી. આજે માંટે છૂટ છે પછી નિયમ પાલનમાં આનંદ કર્યાંથી આવે ? નાનો પણ નિયમ જો આવી જ દઢતાથી, પળાય તો આત્માની મુક્તિ આ રહી ! જૈનેતરકુલમાં મદ eld ઉત્પન્ન થયેલા આત્માની નિયમમાં દઢતા અને મ ક્કમતા કેવી ! અને જૈનકુળમાં ઉત્પન્ન થયેલા આપણે.... ! મા રીતના તે ધ્રુ નિયમપાલનનું સુંદર પાલન કરી દામનક તરીકે ઉત્પન્ન થયો અને ઘણી રિદ્ધિસિદ્ધિ પામ્યો. મરણાંત આપત્તિથી પ કર્યો. અને એક માછલીની પાંખે છેદાવાથી આ ભવમાં તેની એક આંગળી વા
પા
દયા પાલનમાં જે પુણ્યાત્માઓ આવી દઢતા અને મક્કમતા રાખે છે તેઓ દેવ - મનુષ્યોના સુખો ભોગવી મુક્તિ ખના ભોકતા ને છે.