SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 6.米米米米米米 อด๖๐ ๖ ๖ ๖๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐ ๒๕๖๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐ ****** ન્ય ******** કનક પ્રમાણિકતાનો કેવો પ્રેમ શ્રી જૈન શાસન માનવતા કથા વિશેષાંક : વર્ષ ૧૪ : અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ તા.૧૮-૨-૨૦૧ કહ્યું ‘રાજ્યભાગ’ તરીકે મારે જે આપવાનું છે, એમાં એક કણ પણ ઓછો અપાય, તો હું તો દેવાદાર રહી જાઉં! આ દેવું છુંરાજ્યનું ગણાય. માટે મારે ઉસમાનખા બાપુ જેવા નેક નામદાર અને ખુદાના બંદાના દેવાદાર નથી જ રહેવું. માટે પ્રેમ કરો. હું બીજા સાક્ષીને અહીં હાજર કરું, એ મારી વાતને સ્વીકારે, પછી તો તમે ૩૦ માગ બાજરો સ્વીકારી લેશો ને ? કારભારી ના જવાની રાહે બેયા વિના પટેલ એક આગેવાન ગણાતો ખેડૂતો સાક્ષી તરીકે હાજર કરવાની ગણતરી પૂર્વક નજીકના ખેતરમાં ગયા. થોડી જ વર્ષમાં સાક્ષી તરીકે એક ખેડૂત લઈને પટેલ પાછા આવ્યો. સાક્ષીએ કહ્યું કે અમે જ પટેલે રાજ્યભાગ તરીકે ૩૦૦ મણ બાજરો આપવાની વાત કરાવી ડેરાન હવાલદારને કહી સંભળાવી હતી અને હવાલદારે પણ ૩૦મગની ગમતી સ્વીકારી લીધી હતી. છનાં ચોપડામાં ૩૦ મગની સંખ્ય છે. એથી એવુ માનવની ફરજ પડે છે કે, એક મી લખવાનું ભૂલાઇગયું હશે ? એથી આ ભૂલને સુધરી જવાનું તક આપવાથી તમારે બાજરાથી દાણો પણ વધુ ખપતો નહતો અને પટેલ ૩૦૦ મણ બાજરામાંથી કણ પણ ઓછો કરવા કોઈપા ા હિસાબે ખ્ય તૈયાર થતા ન હતા, એથી અંતે આ મીઠો - ત્રગડે નવાબ સમક્ષ પહોંચ્યો. બધી વાત સાંભળીને નવાબે પણ નવાઈ અનુભવી. એમણે કહ્યું : હવાલદાર એસી કસૂર કરે, યહ સંભવિત નહીં હૈ. ઇસલિયે ખુદા કી કોઇ કરામન છે કે પીછે હોની ચાહિયે, એર । લગતા હું. એના કોઇરાનાનીકાળો કિ, જિસસે દોનો સન્ન હો જાય. મહામૂલો દેવદુર્લભ મનુષ્ય ભવપામનારા તમે પાપથી બચો આજનાઆપુંયમઆામાં મનુષ્યભવનુંવધુમાં વધુઆયુષ્ય ૧૩૦ વર્ષનું કહેવાય છે, આજે મોટે ભાગ> { ૮૦વર્ષેપહોંચતા તો જીવઢળી પડેછે. બીજાભવોનીઆાગરોપમનો અસંખ્યાતા વર્ષોનીઆયુષ્યની સરખામણીમાંઆઆયુષ્યતા મામલો ગણાય. આમ અવ ઘણાંજઅલ્પસમયનો સદ્ગુરુના બોધથીસાવધાન બનો. પાપોથીદૂર રો, પરમાત્માનો આજ્ઞાપ્રમાણેનું જીવન ના સૌકોઈ શાતિસુખનાવામાં મનો, માX કોકપાળો બચાવો અને એ સર્વો બચાવો. આ પત્રોનો ૩૦૦ મણ બાજરો લઇ જ લેવો જોઇએ. કારભારીને પણ । એમ થઇ આવ્યું કે, સાક્ષીની વાત સાચી છે. હવાલદારના હાથે ભૂલ થઇ ગઇ હોવી જોઇએ. પણ આ ભૂલને સુધારવાની સત્તા પોતાના હાથમાં ન હતી. અને આવી અનધિકાર ચેષ્ટા કરીને એ નવાબની નારાજી વહોરા માંગતો ન હતો. આમ, કારભારીને ૩૦ મણ A 9909 ૨ આ માં મળીને અભેરાજ પલે ખુશ હતા કહ્યું GAJ કે તો એમ કરો કે, એ ૫ ૩૦ મણે બાજરો થી કરી લો દિમા પછી ૩૦ મણ યોજરો રાજ્યભાગ તરીકે રાખીને બીજો બાજરો દાન પુણ્યમાં આપી દેવા આપ સ્વતંત્ર છો. ૧૯૪ આ સાંભળીને નવાબે વળી નવોરાતું નાવતો ર કહ્યું : પટેલના ૩૦૦ મણ બાજરામાં રાજ્ય તરફથી ૩૦ માર્ગે બાજરો ઉમેરી દો દઈને આ બધી જ રા ગરીબ - ગરબાને દાન જો પુણ્યમાં આપી દો અને પશુપંખીને નીરી દો. નવાબની આ વાત સાંભળીને પટેલ સહિત આખો દરબાર છક્ક થઇ ગયો. મુસ્લિમ નવાબો પગ આર્યાવર્તની (અસ્મિતાની) સરમાં આવીને કેવું અદ્દભુત - હૈયું ધરાવનારા બની ગયા હતા. એનો માપદંડ બની શકે, આ જાતની આવી ઘટનાઓના પુનર્નટન માટે હવે તો ચિપ્રતીક્ષા જ કરવી રહીને ૭૦૦
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy