SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરના પાપોને પખાલનારું, બને આ પર્વ મારું ( શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક ૧-૨ તા. ૭-૮-૦૦૧ અંતરના પાપોને પખાલનાર, બને આ પર્વ મારું - પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. રમા મનુષ્યભવ એ ધર્મકમાણીની મોસમ છે. પણ આત્મ નિરીક્ષણ એ જ આત્મોત્થાનનો પાયો આજે હવ સાવ જ બદલાઈ ગઈ. ધર્મને બદલે મોટો | છે. પણ આજ કાલની અસર વધતે ઓછે દરેક છે તેમાં ભાગ અર્થ –કામમાં આસક્ત દેખાય છે. રોજ ધર્મને નહીં | પડી છે. તેમાંથી આ પર્વ મુક્ત નથી રહ્યું બહુજ દુ:ખદ કરી શકનારા પણ સંસા૨ની-સંસારના પદાર્થોની વાત છે કે આ પર્વમાં આત્મા આરાધનાનો સંગી-રાગી અર્થ-કાની આસકિતથી બચે તેને કાપવા પ્રયત્નશીલ | બનવો જોઈએ તેને બદલે વ્યવહાર લક્ષી બની ગઇ છે. બને માટે જૈન શાસનમાં અનેક પર્વોની વ્યવસ્થા કરી આરાધના નામની અને આબરમાં કચાશ નહિ તેથી છે. તે સર્વમાં પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વ એ જે પર્વ આત્મ દર્શનનું હતું. તે આજે ધર્મ અને ધન રમવનું શિરમોર છે. કર્મોના મર્મોને ભેદનાર છે. આ પર્વની પ્રદર્શન ' બની જતું દેખાય છે. સૌને પોતે કરેલી મહત્તા અંગે સૌ સારી રીતના જાણે છે. આ પર્વનો આ કરણીના દેખાડાની લાલચની હોડ દેખાય છે જે વિષમકાળમાં પણ હજી પ્રભાવ –મહિમા જોવા મળે છે આત્મહિતકર નહિ પણ આત્મ ઘાતક ધંધો છે. આજે કે, આ ચૂર્વ આવતાં સૌ પોત-પોતાની શકિત મુજબ પદ-પ્રતિષ્ઠા-પૈસાનો મોહ વ્યાપક બન્યો છે તે પી જ તપત્યા આદિ ધર્મથી પોતાના જીવનને ભાવિત કરે છે. આરાધના વધતી દેખાતી હોવા છતાં ય જે પીણામ ૨ પર્વ તો આત્મોન્નતિનું સોપાન છે, જીવ દેખાવું જોઈએ તે દેખાતું નથી. બાહ્ય સંપત્તિની છોળો રૂપી સુવણને શુદ્ધ કરવા રસાયણ છે પણ જો સાચા ઉડતી દેખાય છે પણ રાગાદિની પરિણતિ ઘટી ગુણ હૈયાના ભાવથી તેની આરાધના કરાય તો બાકી સંપત્તિ પ્રાપ્ત થઈ તેમાં મીઠું દેખાય છે. તેનાથી આપણી ગતાનુગરિક તેની આરાધનાની કિંમત એકડા વિનાના જાતને બચાવવા આ વિચારણા છે. શુન્ય જેવી છે. માટે ભાવથી આની આરાધના કરવી ખરેખર તો વિચાર–વાણી-વર્તનમાં મીઠાશ જરૂરી હિતકર છે. ભાવ વિનાનો ધર્મ વિષમ બની જાય – મધુરતા અને વાત્સલ્ય લાવી સ્વ–પર સૌનદુઃખ, છે. ભાવ વિનાની માત્ર ક્રિયા હાડપિંજર જેવી છે, નિરસ અને સંતાપને મીટાવવા છે. વૈર-ઝેરના ભાવોનું વમન ભોજન જેવી છે. જે પર્વ જીવનને શાંતિ-ક્ષમા- સંતોષ- કરવું છે. કષાય રૂપી કાળોતરાનું દમન કરે છે. પશ્ચાતાપથી ભરી દેનાર છે. તે માત્ર દેખાવનું બની તપ-ત્યાગની હેલી જગાવવી છે. સગુણોના સુમનથી જાય તો કશાન કોને થાય તે વિચારવું જરૂરી છે. આત્માને શણગારવો છે. ઈર્ષ્યા – અદેખાઈ – મમા – પર્વ તો પ્રકાશના પૂંજ સમાન છે જે જીવનના મત્સર – શંકા – વહેમ – અવિશ્વાસ આદિ અવગુણોનું રાગ – ૫ – મોક્ષ – મમતા – વિષયાભિલાષાદિ દહન કરવું છે. આત્મ વિશુધ્ધ પર્વને અશુભ ભવોનું વમન કરાવી શુભ ભાવોથી પૂર્ણ કરવું છે. પ્રસાર દોષોને અળખાવી તેનાથી બચાવી, વિરાગ, સમક્તિ, વ્યવહારમાં ન રાચતા આત્મગુણોમાં રાચવું છે. સાહીસંવેગ આ દે ગુણોને પમાડનાર છે જીવનને વિશુધ્ધ અને સંબંધી, કુટુંબી–પરિવાર પરથી, જગતના સઘળા પર વિમુકત બનાવનાર ૨સાયણ જેવું છે. ભાવપૂર્વકની પદાર્થો પરથી મમત્વભાવને દુર કરવો છે. અને શકય દાન–શીલ –તપ ધર્મની આરાધના, સગરૂ મુખે પર્વના નિલેરૂં બનવું છે. ખરેખર તો આ આત્મ જાગૃતિનું પર્વ મહિમાને સમજાવતી જિનવાણીનું શ્રવણ આત્માને છે. વૈરનો વિનાશ કરી, મૈત્રી–પ્રમોદ –કરૂણા–ઉ ક્ષાદિ પવિત્ર કરનાર છે. આ પર્વનો મહિમા આંતર નિરીક્ષણ ભાવોની વૃધ્ધિ કરવી છે. રાગાદિની હાનિ કરવી છે. પર છે. આ પર્વની આરાધના આત્મ ગોખલે એવો સભ્યશનનો ૧૭
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy