SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ NAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAIL = = = = = = = = = GS સમગ્રેજ્ઞાનનું સર્વ શ્રેષ્ઠતા શ્રી જૈન શાસન (અઠવાડિક) 7- વર્ષ ૧૪ અંક ૧૩/૧૪ - તા. ૨૭-૧૧-૨૦૧ - બાળક સવારથી સાંજ સુધી તેમાં ગોંધાઇ જાય છે. ચુંથાઇ | લઇ જ્ઞાનની એવી આરાધના કરી કે ૩ લાખ ક જાય છે. ચુ. પાઇ જાય છે. શિમળાઇ જાય છે. ખોટા વધારાની બનાવ્યા. સિદ્ધ હેમ વ્યાકરણ બનાવ્યું. રાજ્યસભામાં વદ કી - ડોનેશનો જેની પાસે સંસ્કારનો છાંટો નથી. મર્યાદાની કરવા ગયા તો શ્રી જિનશાસનનાં વિજ્ય પતાકા જયમી કુર મશ્કરી કરવાના હાથમાં જીવન સોંપવું એટલે ભયાનક રાખી. કુમારપાળ મહારાજા જેવાને પ્રતિબોધ કરીનન જંગલમાં સિંહ અને વરુ પાસે બાળકને સોંપી દેવો. છતે મા શાસનના જબરજસ્ત કાર્યો કર્યા. તેમની જ્ઞાન ભક્તિ નઇ બાપે - અનાથ બનાવવો. સરસ્વતીદેવી સામે આવી પ્રત્યક્ષ થઇ હતી. આજેઅકાળે ભણવાનું વધ્યું. આશાતના ખુબ વધી પાણિની વ્યાકરણકારને છેક કાશ્મીર સુધી જવું પj. રહી છે. આ દેશમાં શિક્ષકો વિઘા વેચતા નહિ. ટ્યુશનો | અનેકતપની સાધના મળી હતી. ' હતા નહિ. આજે તો વિદ્યાપીઠો એ વિઘાને પીઠ કરી દીધી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ એવી છે. જેઓ ભણાવવાનું કામ કરતાં તેઓને દક્ષિણા અપાતી. જ્ઞાનોપાસના કરી કે કાશ્મીરના બધા પંડિતોએ ભેગાઇ જેથી ભા પાવનાર અને ભણનારનું જ્ઞાન વધતુ અને ન્યાય વિશારદનું બિરુદ આપ્યું. એવા અદ્ભુત ગ્રંથોના સર્જન બોધીબી નજીક બનાવતું હતું. કેમ કે નીસ્વાર્થ એ પણ કર્યા કે થોડામાં ઘણું ભરી દીધું. માર્ગાનુસાડીનો ગુણ છે. - એક વાર તો વાદમાં એવી શરત કરી કે તેમને વામાં જ્ઞાનના કાગળ ઉપર પેસાબ કે સંડાસ કરનાર રીબાઇ જ્યારે બોલવાનું થાય ત્યારે ‘પ’ વર્ગ એટલે કે પ, ફ,મ, રીબાઈને મરે છે. આ ભયંકરમાં ભયંકર કોટિની આશાતના ભ, મ, શબ્દનું ઉચ્ચારણ થવું ન જોઇએ. આ માટેની છે. આવી આશાતના કરનારને તાત્કાલિક ફળ મળ્યાના હોઠ ઉપર રંગ લગાવવામાં આવ્યો. જેથી કદાચ બોઇ દાખલા છે વરદત્ત અને ગુણ મંજરીએ પુર્વભવમાં કાગળો જાયતો ખબર પડે, આ મહાપુરુષની જ્ઞાનશક્તિએ તેમાં પગ બાળ્યાં શું યું? શોધીને વાંચજો. વિજય અપાવ્યો. એમના જીવનમાં બીજા અદભુત કાર્યો એક માસ્તર હતા. લગભગ ૪૨ સંસ્થાના તે પ્રમુખ ઘણાં થયા છે.' હતા. તેને ખુબ અહમ્ હતું. મારા જેવો હુંશિયાર કોઇ તેઓ કાશી જઇ અભ્યાસ કરીને પાછા આવી. નથી. આ કાંઈ યાદ રહેતું નથી. પણ પશ્ચાતાપ કરે છે કે એકવાર કોઇગામની અંદર ગુરુ ભગવંત પાસે શ્રાવકોની પાળે મેં બહુ ભુલ કરી. મારા અહંકારનું પરિણામ ભોગવ્યા કરું પ્રતિક્રમણમાં હતા. શ્રાવકોએ કહ્યું આજેપૂ. યશોવિજાજી છું. માથું ચોવીસ કલાક દુખ્યા કરે છે. ગમે તેવાઇજેકશન, મહારાજને સક્ઝાયનો આદેશ આપો. પૂ. યશોવિજયજી ગોળી, ડોકટર કે સંપત્તિ આ દુ:ખ દૂર કરી શકતા નથી. મિ. સા. એ બીજો ઘણો અભ્યાસ કરેલો પરંતુ સક્ઝાય કચ્છ જ્ઞાન આવા પછી વિનય - વિવેક - નમ્રતા - સદાચાર - ન હતી. એટલે બોલી ન શકયા. શ્રાવકે ટોણો માર્યો ીશું સેવા -પરોપકાર વગેરે ગુણો વધવા જોઇએ. આંબા ઉપર કાશી જઇને ઘાંસ કાપી આવ્યાં? ત્યારે તો કાંઇન બોમા. /S ફળ આવે છે તે નમે છે. બધાને છાયો આપે છે. તેમ જ્ઞાન પરંતુ બીજે દિવસે પોતે સજ્ઝાયનો આદેશમાંગ્યો. સાય અને બળનો ઉપયોગ બીજાને ઠાર કરવા માટે નથી કરવાનો બોલ્યા જ કરે બંધ થાય નહિ. શ્રાવકોએ અધવચ્ચે કહ્યું, પણ ઠારવા માટે કરવાનો છે. નબળાને દબાવવા માટે નહિ ‘હજી કેટલી લાંબી સઝાય છે ? આ મહાપુરુષે બેઠો પણ તેન શાંતવન આપવા માટે કરવાનો સરસ્વતી માતાની જવાબ આપ્યો ‘હજી તો ઘાંસ કપાય છે પુળા બાંધવાની સાચી ભક્તિ ઉપાસના છે. જ્ઞાનની ભક્તિ છે. કલિકાલ વાર છે.' આવીશક્તિ ક્યારે મળી ? ચોકકસ પુર્વ ભીની સર્વજ્ઞ આ ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યે નાની ઉંમરે દીક્ષા સાધના અને આ ભવનો પ્રચંડ પુરુષાર્થ તેમાં કામ કરે છે. 全柴柴柴张杰来 SSC R NR NR IRRIER SERIES SAIKAANVANKKA KUKAA NİKANINKKIKIR ' જો
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy