________________
(
અનુભવવગર જાદુ કરવા જાય તો તેનો જાદુ થઈ જાય
)
| આજે હું તને એક જાદુ બતાવીશ. જો મારી આ ઘડિયાળ હું આ
લીમાં મૂકું છું,
હવે ઘડિયાળ તો આ થેલીમાં છે બરાબર!
- હવે હું એને ટુકડા ટુકડા . કરી નાખું .
અને જ ઘડિયાળ આ રહી. છેને ગજબનું ?
પાપા, મને તમારી ઘડિયાળ આપો ને હું તમને એક જાદુ
આને આ થેલીમાં મૂકો.
પાપા, આવશે ત્યારે એમનેય આ જાદુ બતાવીશ. . . --”
હવે હું તમને તમારી ઘડિયાળ પાછી આપીશ. ચિંતા ન કરો, તમે આપેલી એ જ સ્થિતિમાં છે જશે.
ઓ... મા! એ થેલીમાંથી નીકળી નહોતી!
અરે, મેં તો એ ફાટેલી થેલી સીવી નાખી હતી.
મૂરને છોકરી! તે ? મારી આટલી કિંમતી | સોનાની ઘડિયાળ ભૂક્કો કરી નાખી.
* * * * * * * * * * * * * * * * * * * * * * * છR
- I -સૌજન્ય : જન્મભૂમિ પ્રવાસી
“કંઈ નહિ' માગનાર મૂર્ખ
માર્ગમાં જતા કોઇ મૂર્ખને ગાડીમાં બેઠેલાં કોઇએ કહ્યું. મારું આ ગાડું જરા સરખું કર'' પેલો બોલ્યો કે “હું તારું રૂડું સરખુ કરૂ તો તું મને શું આપે ?' ગાડાવાળાએ તેને કહ્યું કે હું તને ફાઇ નહિ આપું'' પછીતે મૂર્ખગાડું સરખું કરીને તેની પાસે માગવા લાગ્યો કે “તું મને કાંઇ ‘નહિ' આપ'' એટલે ગાડાવાળો હરવા લાગ્યો.
એ પ્રમાણે મૂર્ખાઓ સદા વાળ હાસ્ય પાત્ર થઈ લોકોમાં અપમાન અને નિદાને પાત્ર થાય છે. તથા દુ:ખ પામે છે. અને સત્યપુરુષો આ લોકમાં પૂજનીય બને છે. (કથા સરિતસાગર ૧૨)
ne.
સાહેબ પાસે રજા અરજી મુકે છે પણ કામ જ કોણ કરે છે ? હાજરી કે ર૧૧ માં શું ફેર કામ તો એમને પડયા છે.
આત પણ ધર્મ કરે કે ધંધો કરે પણ તેના મનમાં મોહમાયા તો મુકતો નથી તો કલ્યાણ યાંથી થશે?