SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન – પચ્ચાસમું શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪ . અંક ૯-૧૦ તા. ૨૩-૧વર૦૦૧ સં. ૨૦૪૩, ભાદરવા વદ -૨, બુધવાર, તા. ૧૧-૧૯૮૭ શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪ ૦૦૬, પ્રવચન - પદ્યાસમાં પ્રકીર્ણક ધર્મોપદેશ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહાજા પોતાને સારા માને તો તેનામાં માણસાઈનો કયી ગુણ ગતાંકથી ચાલુ... હોય? તેને માણસ કહેવાય કે ન કહેવાય? પ્ર - મિથ્યાત્વ મોહનીયનો. સભા - માણસાઈનું દેવાળું કહેવાય ! ઉ - તમે માનો છો ? ઉ. -- આ તમે ખરેખર માનો છો ? માનો છો તો ત તારાં સંતાનોને શું બનાવવાનું મન છે? તમને તેવા થવાનું મન નહિ ને? પણ શું થવાનું મન છે? સુખીને જોઈને સુખી થવાનું મન મારે માત્ર સાંભળનારા જોઈતા નથી. સા મળ્યા થાય છે તેમ ભગવાનને જોઈને ભગવાન થવાનું, સાધુને જોઈને સાધુ થવાનું અને સારો ધર્મ કરનારને જોઈને ધર્મ પછી ન સમજાય તો સમજવા પ્રયત્ન કરે, સમજ્યા પછી આચરવા મહેનત કરે તેવા જોઈએ છે. અહીં સાંભળેલી કરવાનું મન થાય છે ? આવું મન ન થાય તો લાગે કે વાત ઘરે જઈને કહો ખરા ? બજારમાં કાંઈ સારી ચીજ મારામાં સમકિત પણ નથી ! અને આ જન્મમાં કમમાં આવી તો ઘરે લઈ જાવને ? શકિત ન હોય અને તે લઈ કમ સમકિત પણ નહિ પામું તો સંસારમાં રખડી જઈશ” દુગર્તિમાં જઈશ તો મારું શું થશે તેવી પણ ચિંતા થાય જવાય તો દુઃખ થાય ને? છે ? તમારા કુટુંબમાં કોઈ દુર્ગતિમાં ન જાય તેવી ચિંતા સભા - કાંઈ પામી જશે ને ? થાય છે? તમારાં સંતાનો શકિત મુજબ ધંધાદિ ન કરે તો ઉ. - કોઈ પામી જશે તેવી ઈચ્છાવાળી કદી દુ:ખ થાય કે ધર્મ ન કરે તો દુઃખ થાય ? તમે આજે જે પામે નહિ. રીતે જીવ છો તે બરાબર છે ? તમારું જીવન શ્રાવક તમને સાધુ થવાનું મન છે ? તે બને ત્રોને તરીકેનું ? મુનિપણાનો ભાવ આવી ગયો તેથી પિતા પાસે સમની જન્મમાં સાધુ જ થવા જેવું છે. સાધુ ન થવાય અનુમતિ માગે છે. ધર્મ કરનારા પણ ધર્મથી સે તારનું તો શ્રાવ થવા જેવું છે. શ્રાવક પણ ન બનાય તો સુખ જ ઈચ્છતા હોય. મોક્ષની તો ઈચ્છા સરખી પણ ન સમકિત નો પામવા જ જેવું છે અને કદાચ સમકિત પણ થાય તો તે બધા ધર્મ કરવામાં અંતરાયભૂત છે. તેના ભારે લા તો માર્ગાનુસારી તો બનવા જેવું છે. આજે | માટે આજે દાખલા જોવા જઈએ તો તમે બધા છો. તમે માગનુસારી પણ નથી તેનું તમને દુઃખ છે ખરું ? | તમારા છોકરા કહે કે- આપણી પાસે ઘણા પૈસા છે તો આજે તમારી પાસે ન્યાય સંપન્નવિભવ નથી, અન્યાય | ધંધાદિ નથી કરવા તો તમે હા પાડો ? ઉપરથી ઘા છે તો સંપન્ન જ વિભવ છે તો તેનું પણ દુ:ખ છે? અન્યાયથી કહે કે- તને ભણાવવામાં આટલા પૈસા ખરચ્યા તે પહેલા શ્રીમંત થયેલા તમે મઝથી ફરો છો કે નીચું મોં રાખીને | પૂરા કર પછી બીજી વાત. સાધુપણાનો સ્વાદ જે ફરો છો ” જે પૈસો કહી શકાય તેવો નહિ હોવા છતાં ય અનુભવીને આવ્યા હોય તે ગમે તેવા પ્રલોભમાં તે પૈસો ઘર-પેઢીમાં હોય તો ય લાલચોળ થઈને ફરો તે જરાય મૂંઝાય નહિ તે વાત હવે સમજાવવી છે. I નફટાઈ છે કે માણસાઈ છે? અનીતિના ધનથી રાજી ધર્મ સાધુપણાને જ શાસ્ત્ર કહ્યો છે. દેશવિરતિને થાય તેનામાં ધર્મ આવે ખરો ? આજના મોટા તો ધર્મધર્મ કહાો છે. તેમાં ધર્મ સરસવ જેટલો અને વેપારી, શેઠીયાઓ, શાહુકારો અને સત્તાધીશોનો જો અધર્મ મેરૂ જેટલો છે. ધર્મથી જ સુખ તેમ માનારા પુણ્યોદય ન હોય તો તે બધા ઘરમાં રહેવા લાયક છે કે તમને સાધુ થવાનું મન થાય છે ? આજે શ્રાકોના જેલમાં રહેવા લાયક છે ? જેલમાં જવા લાયક પણ | મોટાભાગને સાધુ થવાનું મન જ નથી. જો ધર્મ થી જ - ૧૦૧ - ' )
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy