________________
શ્રી જૈન શાસન (અઠવાડિક). મંગળવાર તા. ૯-૧૦-૨૦૦૧
રજી. ન. GJ ૪૧૫ Elim inarrirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrro] ધ પૂજ્ય કહેતા હતા કે
શ્રી ગુણદર્શી છો
\\\\\\\\\\\\\\WI
| પરિમલ &&
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
WWWWWWWWWWWWWWW
ધર્મી તેનું નામ કે જેને પોતાના ધર્મની ચિંતા હોય | અનંતાનુબંધી કષાય સમકિતને રોકે. રામપ્રત્યાખ્યાન તેમ બીજાના ધર્મની પણ ચિંતા હોય.
કષાય દેશ વિરતિને રોકે પ્રત્યાખ્યાન કષાય સી પાંચેય ઈન્દ્રિયોના અનુકૂલ વિષયો પર રાગ અને
વિરતિ રોકે સંજ્વલનના કષાય વિતરા તા રોકે | ભૂંડા વિષયો પર દ્વેષ તેનું નામ અવિરતિ.
જેટલા શ્રાવક હોય તેને ધનનો લોભ હોય તો તેના ભગવાનની પાસે આવી સંસારની સામગ્રી માંગે તેને ભંડો લાગતો હોય તો ધર્મ લોભ તેના કેયામાં સાચA પુણ્ય ન હોય તો મળે જ નહિ. પુણ્ય હોય અને મલે હોય. તો સાથે મિથ્યાત્વ, અવિરતિ, કષાય એવા ગાઢ સંસારનું સુખ એવું છે કે જે જ્ઞાની સ વચેત ન રસ બંધાય કે તેમાં એવો લીન થઈ જાય કે અનંતકાળ તો તેને પણ ગમી જાય અને દુગર્તિમાં લઈ જાય. સુધી ઠેકાણું ન પડે.
સુખ મળે તે પુણ્ય છે પણ ગમે તે પાપ છે. પૈસાના અર્થીપણાએ અને ભોગ, મોજ - શોખના
જગતમાં પુણ્યશાલીઓ માટે જ સુખન સામગ્રી છે. અર્થીપણાએ તમારી પાસે શું શું કરાવ્યું છે ? અહીં આટલું ખરાબ થાય છે તો મર્યા પછી કેટલું ખરાબ
તે સુખથી સામગ્રીની મજા જ સંસારને જીવતા થશે તેની કલ્પના કરો. એ પૈસાએ અને મોજશોખે
રાખનારી છે. તમને અહીં કેવા પાયમાલ કયછે ! તમે કદી જાણ્યું - .. સંસારમાં જીવ, જે પોતે સારું માન્ય હો , તે મેળવી . નથી બોલ્યા ને ? રાગ-દ્વેષ કેડે પડયા છે અને સાચા શું શું નથી છોડતો? બોલા રહી શક્યા નથી. ધન - ભોગ કેટલા ભૂંડા છે.
સંસારના સુખ માટે દુઃખ વેઠવા કર્મ સહાયક છે. જ તે સમજાવવું પડે તેવું છે કે સમજાઈ જાય તેવું છે?
કર્મ જ બોલાવે કે દુઃખ વિના સુખ ન , મહેનત ભગવાન અરિહંત મોક્ષમાર્ગના દર્શક છે. મોક્ષે જવું મજુરી વિના પૈસા નહી. હોય તેને મોક્ષ માર્ગ જોઈએ મોક્ષમાર્ગે જવું હોય તો
મોહનીય એક એવું પાપ કર્મ છે જે ૫.૫ જ કરાવી મોક્ષમાર્ગ બતાવનાર ઉપકારી લાગે. સંસાર ભયંકર
તે મોહનીયનો એક ભેદ એવો છે જે પાપને પછી અટવી છે તે અટવી લંઘાવનાર ભગવાન અરિહંત
માનવા દે જ નહિ, પાપ વિના તે ચ લતુ હશે તે સાર્થવાહ જેવા છે.
કહેવરાવે. * અમે અને તમે અટવી લંઘવા ન નીકળ્યા હોઈએ તો
આજે અવિધિનું સામ્રાજ્ય છે. મુર્માએ નું આધિપક માર્ગ પામ્યા જ નથી. અટવી લંઘવા નીકળ્યા
છે. વિધિ જાણવાની મહેનત નથી. વિધિ જાળ હોઈએ તો માર્ગ પામ્યા છીએ કાં માર્ગ પામવાની
પછી કરવાની ઈચ્છા નથી. તૈયારીમાં છી
ધર્મ કરવા સમજ જોઈએ. તેમાં કર્મ સ હાય ન કરે સંસારનું સુખ જેને ગમે તેનો સંસાર શાશ્વત !
WWWWWWWWWW
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબ વળ)
C/O, શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી Jતંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.