SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ – – – – S શ્રીસંdવનાથસ્વામિનમોનમઃ | શ્રી કાલ ની દાળ જ શાણંદ્ર જાદરા ભૂરિયો શાક | - - --- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - વિશ્વભવ્યજના-મિ, સશતિસાધક વિશુદ્ધદેશના દi, કલ્યાતુલ્યારિતા: | શ્રીમતી સૂરજબેન મગનલાલમતાનાંસમાધિમરણયુક્ત સાર્વશાસનરક્ષકા દેશના સમયેવ ચ: સ્વર્ગવાસનિમિત્તેત્રિદિવસીય શ્રીજિનેન્દ્રભક્તિ રામચન્દ્રગુરૂવંદ, શ્રી સંભવળ તે: મહોત્સવપ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ... પ્રેમ પટ્ટ રસુશોભર્ક | (રાગમહોદય સુશ્રાવકશ્રી, રાજકોટથી લી., મહેતા મગનલાલ મોતીચંદનસબહુમાન પ્રણામસ્વીકારશોજી... પરમકૃપાળુ શ્રી [ નેશ્વરપરમાત્માનાં પરમ શાસનમાં ‘‘આત્મા અજન્મા, અમર સ્વરૂપ છે, પરંતુ કર્મબંધનોનાં કારણે દેહધારાગ ક્રે છે અને જન્મ માગ પીડાઓને ભે ગવે છે, તેમાંથી મુક્ત થવા માટે ધર્મનું પાલન આચરણ કરવુંજશ્રેયસ્કર છે.એવો પરમબોધ અમોને પૂજ્યપાશ્રી ગુરૂભગવંતોની જિનવાણીનાં શ્રવારથી પ્રાપ્ત થયો છે અને એવાં પરમ બોધનાં આધારે મારાં ધર્મપત્નિસ્વ. સૂરજબેન મગનલાલ મહેતાએ પોતાના જીવનમાં સુંદર ધસાધનાઓ ક્વીને પોત નાં જીવનને ક્વાર્થ - સફલ બનાવ્યું છે. 1] સતત પરમાત્મા નામની ધૂન શ્રીનમરકાર મહામંત્રનાંશ્રવણથી ગુંજાવાતાવરણ અને તેમાં તલ્લીન નિમગ્નએવાં એમનાં સમાધિમરણને જોઇને અમને પાગ તેjપંડીતમ ણ પ્રાપ્ત કરવાની ભાવના થતા તેમના સ્વર્ગવાસનાં ઉપલક્ષમાંઅત્રેચાતુર્માસ બીરાજમાનપૂ. ગુરૂભગવંતોની પ્રેરણાથી અમોએ નામ મુજબ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કર્યું છે. શુકનિશ્રા: સુવિશા ગચ્છાધિપતિપૂજ્યપાદઆચાર્યદેવ શ્રીમજ્યિ મહોદયસૂરીશ્વરજી મ. નાંઆશાવર્તિપૂજ્ય પર્યાય સ્થવિર મુનિવર્ય શ્રી લાભ વિ.મ. સાહેબ, બન્યુબેલડી તપસ્વી મુનિશ્રેષ્ઠ શ્રી નવરત્નવિ.મ.સા., પ્રવચનદ મુનિરાજશ્રી હિતરત્નવિ. મ. સા. તથા પૂજ્યશ્રીના શિષ્ય મુનિરાજશ્રી હિતધર્મ વિ. મ. સા. 'મહોત્સવનો મંગલમય કાર્યક્રમ પ્રથમમંગલદિન શ્રી પંચલ્યાણક પૂજા મહેતાદેવચંદજાદવજીતરફથી આસો સુદપને વાર શ્રી સંભવનિમહિલા મંડળ રાગ-ધનેટાળતે બીજો દિવસ શ્રાવકજીવનના આદર્શનજીવંત કરવા બહેનો-દિકરીઓતથી આસો સુદ૬ને નિવાર સમ્યવસૂલબારવ્રતની પૂજા જન્મ -Rા-ગુનો નાશ કરતો ત્રીજો દિવસ શ્રીવીસસ્થાનકમહાપૂજનવિજ્યમુહૂ વિધિકાર ડો. પ્રવિણભાઇ આસો સુદ ૬ને વિવાર તથા પ્રકાશભાઇ પધારશે અત્રે શ્રીર ઘમાં બહેનોને સુંદરઆરાધના કરાવી રહેલ માતૃહૃદયાસા. ચંદ્રાનનાશ્રીજી મ. ના શિષ્ય સા. ચંદનબાળાશ્રીજી ઠા.૪ તેમજ યારોડસા. જિનેશરત્નાશ્રીજી ઠા. કની અમોને નિશ્રા પ્રાપ્ત થયેલ છે. જેથી અમારા હર્ષોલ્લાસમાં વૃદ્ધિ થયેલ છે. H&m YUSRI પ્રતિદિન પરમાત્માની પ્રતિમાને ઝાઝરમાન અંગરચના - જિનભક્તિથી સમ્યત્વની પ્રાપ્તિને જણાવનાર જિનવાણીનું પૂ. ગુરૂભગવન્તોપાન ફ્રાવશે. સંગીતકાર શ્રી અનંતભાઇ શાહ તથા શ્રી ચંદ્રકાન્તભાઇ પ્રતાપભાઇ મંડળી સાથે રમઝટબોલાવશે. મહોત્સવના અંતિમદીને પ્રભુજીની ભવ્યાતિભવ્ય મહાપૂજા જેવી અંગરચનાઆદિ ક્રાશે. * સવારે પ્રભાતિયા તેમજશરણાઇવાદન... મહોત્સવ સ્થળ નિમંત્રક શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર) મહેતા મગનલાલ મોતીચંદ Íરિવારનાં - માનનગર, રાજકોટ. સબહુમાન પૂર્વક પ્રણામ પ્રાર્થના રવિવાર સવારે ૧૦-૦૦ ક્લાકેવિશાશ્રીમાળી જ્ઞાતિની વાડીમાં.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy