SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888888888888888888888888 [જિન મંદિર - જિન પ્ર િમાં જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪-અંક ૭-૮ તા. ૯-૧૦-૨૦૧ # # # # # # # # # # # # # वीर जैम ऑन # # # # # # # 0 00 00.00 0000 00.00 0.00 0.00 0.00 0.00 ૧૧ ૧૧ ૧.૧૧૧૧૧૧૧૧૧૪ # # # # # # જિન મંદિર - જિન પ્રતિમા –પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. ?િ અનંત ઉપકારી અનંત કલ્યાણ કરનારું શ્રી જિન-શાસન તરીકેની છાપ મારે છે. પરમાત્માના પાંચે કલ્યાણકોને ભવ્યાત્માઓને સંસાર સાગર તરી જવા માટે જબરજસ્ત તેમાં થાય છે. આધાર છે. તેમાં ' ણ ‘સભ્ય દર્શન’ શુધ્ધ પ્રાપ્ત ન થાય ત્યાં . ઘણાં એમ કહે છે કે ભાવ વગર ધર્મક્રિય સુધી તેનો વિકાસ મોક્ષ માર્ગમાં થઇ શકતો નથી. મોક્ષના લાભ ? જે દિવસે સાચા ભાવ પ્રગટશે ત્યારે ધર્મ છે અભિલાષી આત્માએ સન્માર્ગ પ્રકાશક સુગુરુ મુખે શાસ્ત્ર શ્રવણ કરવું જોઇએ શાસ્ત્રના સૂક્ષ્મબોધને પ્રાપ્ત કરવો જોઇએ. આ તો એવી વાત કરે છે કે દુકાન ત્યાઉં ખોલૈવી તો જ લાભ થાય. લ્લાં કેટલાંક વર્ષોથી એવા જાતો ફૂટી નીકળ્યા | જ્યારે ઘરાક આવે નહીંતર દુકાન ખોલવી હS 5 છે કે જે જિનમંદિર અને જિનમૂર્તિમાં પાપ મનાવી રહ્યા છે. જડ પ્રતિમાને નમવાથી શું વળે ? અ ને છનારા ભદ્રિક જીવોને પ્રભુ શાસનથી વિમુખ કરી રહ્યા છે. તેની સામે જમાનાવાદી નાસ્તિક ભાઇના ગૃહ કરવા મહોપાધ્યાય પૂ. શોવિજયજી મ.સા. એ જોરદાર સત્વનો | જવાનું થયું. બનાવ્યા છે. પ્રતિ -શતક ગ્રંથ લખી તેની પતિષ્ઠા કરી છે. તે સમયે ભારત ઇંગ્લેંડ સામે ક્રિકેટમેચ” માં વિજયી તેમજ અધ્યાત્મ યં ગી પ.પૂ. પંન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી | બન્યું હોવાથી ભાઇ હરખધેલા થઇ ગયા હતા અને ટી.વી. મ.સા. એ પ્રતિમ પૂજન' નામનું જોરદાર હૃદય સ્પર્શી પુસ્તક | જડ હોવા છતાં ૧૫૦ રૂ. નો ગુલાબનો હાર પહેરાવતા હતા! પણ બહાર પાડયું છે. મૂર્તિ પૂજાકા રહસ્ય’ નામનું પુસ્તક પ.પૂ. મુનિરાજ શ્રી જ્ઞાન સુંદર વિજયજી મ.સા. એ પણ બહાર જ્યાં તેમના મુખ સામે જોયું..... ત્યારે એના સવાલનો પાડેલ છે. ઉપરો ત ગ્રંથો -પુસ્તકોનું વાંચન | મનન | | જવાબ એને મળી ગયો હતો. પરિશિયન યોગ્ય માત્માના બિડાઇ ગયેલા હૃદયને વિકસિત અજ્ઞાન/ મિથ્યાત્વ/ વિષયોને આધીન અને આગમોથી કરવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે. ખુબ લાભદાયી થાય તેવું છે. દુર થઇ ગયેલા જ્યારે જિનેશ્વરના નામ નીચે પૂજાય છે અને જિનમંદિર અને જિનમૂર્તિનું આલંબન નાના બાળકથી જિનમંદિર છે અને જિનપ્રતિમાનો લોપ કરે છે, ત્યારે હૈયામાં મોટા વૃધ્ધને લાભ રનારુ છે. શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ બધા જીવોને તેવા જીવો પ્રત્યે અપાર કરુણા ઉત્પન્ન થાય છે. પૂંછડા વિનાના પ્રાપ્ત કરવો સહેલો નથી. પરંતુ સામાન્ય બુધ્ધિવાળો જીવ જિન ગધેડાનું શું થશે ? મંદિર અને જિનમૂર્તિ દ્વારા કલ્યાણ કરી શકે છે. ઘણાંએ કલ્યાણ પપ પકવાન તૈયાર હોય છતાં ભોજન સમયે પેટમાં મળ કર્યું છે-કરી રહ્યા છે અને કરશે. જામ થઇ ગયા હોય તો પપ પકવાન પણ જીવને ઝેર જેવા નીચેના બુદ્ધિ અને ઉઘાડનારા માર્મિક ચિંતનો શ્રધ્ધાને વધુ લાગે છે. તેમ તત્વજ્ઞાનથી સભર / સવા ભગવંતોના અકાપ્ય પ્રબળ બનાવશે. પદાર્થો | તત્વો / શાસ્ત્રો મિથ્યાત્વના મળથી દૂષિત થયેલા આત્માઓને લાભકારી બનતા નથી. મિથ્યાત્વ મરે નહિ ત્યાં કોઇપણ રાહૂની ટંકશાળમાં છપાતા નાણાં ઉપર તે સુધી ઠેકાણું પડે નહિં. રાજ્યનો સિમ્બોલ લાગી જતાં મામૂલી કાગળનું મૂલ્ય એકદમ વધી જાય છે! એક વાર એક ભાઇ પોતાના પિતાજીના ફોટાને વારંવાર પ્રણામ કરતા હતા. ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી પાપ કાગળનો ટૂ ડો ગમે ત્યાં ગોડાઉનમાં પડ્યો હોત અગર લાગે એમ કહ્યું. કોઇ જગ્યાએ કચર માં પડ્યો હોત તો કોઈ તેને હાથમાં ઉપાડત? ત્યારે આશ્ચર્ય સાથે મેં એ ભાઇને પૂછયું. ભઇલા! પત્થરમાંથું સર્જન પામેલી તે પ્રતિમા બન્યા બાદ પિતાજીની પણ આરસની પ્રતિમા બનાવી હોય તો પ્રણામ તપસ્વી | સંયમી ' જ્ઞાની | પરમ પવિત્ર છે ત્યાગી પૂજનીય કરતા પાપ લાગે ને ? આચાર્ય ભગવંતો છે પવિત્ર મંત્રચ્ચાર દ્વારા તેમાં ભગવાન 88888888888888888888888888888 ૮૯ 38888888888888888888888888 # # # # # # # # # # # # # 0 0 0 0 0 0 0 0 0 0 # # # # # # 0 0 0 0 0 # 1 0 w w
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy