SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મેં ઇ-ભૂલેશ્વર લાલબાગને આંગણે ઉજવાણી જૈન શાસન (અઠવાડિક) + વર્ષ ૧૩ - અંક ૩૦ ૩૧ - તા ૨૦-૩-૨૦૦૧ મુંબઈ – ભૂલેશ્વર લાલબાગને આંગણે ભારતભરમાં સૌ પ્રથમવાર ઉપધાનની સાલગીરી-ઉજાણી. જેનશાસનના જ્યોતિર્ધર પૂજ્યપાદ ગુરુદેવેશ આચાર્યદેવ | યાદી આપેલ. પ્રવેશથી પૂર્ણાહુતિનાં પ્રસંગોનું વર્ણન કરેલ. દરેકના - શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન | હેયા ભીના બની ગયેલ, અને આંખોમાંથી હર્મન અશ્રુઓ ટપકી તનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી રહ્યા હતા. ત્યાર બાદ જેમના પ્રવચનોના રંગે ઉપધાનના ૪૫ મરાજ તથા પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય દિવસોની સાધનાનો ટેકો મજબૂત બન્યો હતો. તે પ્રવચન કHયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કાંદીવલી મુકામે થયેલા પ્રભાવકશ્રીએ આરાધકોના જીવનમાં મંદ થયેલ સવેગાને તીવ્ર ી 13 એતિહાસિક ઉપધાન તપનો માળારોપણનો વાર્ષિક દિવસ બનાવવાનો ઉપદેશ આપેલ અને આરાધકોએ પોતાની (લંગીરી) હોઇ પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂ. મ., પૂ. આ. આરાધનાની બેટરી ચાર્જ કરી આરાધનામાં વેર લાવ્યો હતો. શ્રી વિજય કનકશેખર સૂ. મ., પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. આ પ્રસંગ ખુબ જ વિશિષ્ટ કહી શકાય કારણ કે વર્તમાન પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. ની નિશ્રામાં લાલબાગ ઇતિહાસમાં ઉપધાનની સાલગીરી પૌષધ દ્વારા ઉજવાઇ હોય ભગમ પૌષધ પર્વનું આયોજન ગોઠવવામાં આવેલ. ઉપધાનના તેઓ આ પહેલ વહેલો જ પ્રસંગ હતો. આરા કોનાં હૈયામાં દર આરાધકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ આરાધકો મળ્યાનો અતિ આનંદ હતો. પાવવામાં આવેલ. | નાના નાના ૮ વર્ષના ભૂલકાથી માંડીને ૮ વર્ષના વૃધ્ધો II સવારના સૂર્યોદય પૂર્વે ઘણા આરાધકો પૌષધની પ્રતિજ્ઞા પણ આ દિવસે આવ્યા હતા. સ્વકારી સજજ થઇ ગયા હતા. સવારથી જાણે ઉપધાનમાં રાત્રિ પ્રતિક્રમણ બાદ સર્વેએ ધર્મચર્ચા પણ કરી હતી. જોયા હોય-ઉપધાનના દિવસો હોય તેવું વાતાવરણ ખડુ થઇ સવારે સર્વે. આરાધકોના પારણાનો લાભ ચંદુલાલ ગયુ હતું. ૧ ૧૦ વાગે પૂજ્ય આચાર્ય ભગવંતો પાટ ઉપર કડાવાળા પરિવારે ખૂબ જ ઉદારતાપૂર્વક લીધેલ બીજમાન થયા, મંગલાચરણ ફરમાવ્યું અને એજ જોશપૂર્વક - સર્વે આરાધકોને અરુણાબેન કંપાણી તર થી ડ્રાયફુટની તે આધકોને ‘આરાધના અને આરાધક ભાવ’ વિષય ઉપર પ્રભાવના પણ કરાયેલ તેમજ અન્ય પ્રભાવના પગ થયેલ. આ આખા પ્રસંગના આયોજનનો યશ યુવા કાર્યકર { પ્રવન ફરમાવ્યું. બપોરે ૨-૩૦ વાગે આરાધકો માટે વાચના રાખેલી. તેમાં 1.પારસભાઈને ફાળે જાય છે. તેમની મહેન વાગી | પારસભાઇને ફાળે જાય છે. તેમની મહેનાનું જ આ સૌ પ્રથમ પ્રફુલભાઈ વીરવાડીયાએ ઉપધાનના વાતાવરણની પરિણામ હતું. એ નામ અને કામનાં ભેદને ઓળખો નવો અધિકારી: ઓફિસમાં કેટલા લોકો છે ? કર્મચારી : સર, અત્યારે તો હું અને આપ બાકીના - ફરવા ગયા છે. આર્યનારીની ખુમારી વૃક્ષમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે, પર્વતોમાં મેરૂપર્વ ( શ્રેષ્ઠ છે, તેમ વ્રતોમાં, શીલવ્રત શ્રેષ્ઠ છે. - શીલ-પાલન માટે, અનેક આર્ય સતી સન્નારીઓએ, પોતાના પ્રાણની આહૂતિ અર્પ, આર્યવર્તને ઓર બેજવાળ્યું છે, નીખાર્યું છે, આર્યવર્તની આ ખુમારી સતીત્વને એ ભારી છે. | ભારતની ભોમકા, શીલ, સદાકારયુકત, - પૂણ્યાત્માઓના પુનિત પગલાઓથી જ પાવન બનેલી છે. પાણી વગરની નદી, ફોરમ વગરનું ફૂલ, પ્રાણવગરની કાયા, તેમ શીલ વિનાના જીવનની કશી કિંમત ની. -સૌજન્ય : ફુલછાબ અરે ! ગઇકાલે રાત્રે તમારા ઘરમાંથી ઝઘડવાનો બહુ અવાજ આવતો હતો. ગઇકાલે સવારે તો તમે કહેતા હતા કે તમે તમારા ઘરમાં શાંતિ સાથે રહો છો! ડોશી બોલ્યો “હા, મારી પત્નીનું નામ શાંતિ છે.”, -સૌજન્ય : નિરંજન
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy