________________
ભૂકંપ માટે જવાબદાર– મનન મોતી
- જૈન શાસન (અઠવાડિક ) - ૧ ૧૩ અંક ૩૦ 3'તા. ૨૦-૩-૨h 2
પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ જ કારણ છે, કે | દેશો પૈસાની લાલચમાં દરરોજ નવા નવા કતલખાના ખોલવી આપણાં ધાર્મિક ગ્રંથોમાં જીવ હત્યાને સૌથી મોટું પાપ જણાવ્યું માંસની નિકાસ કરવામાં વિશ્વ રેકોર્ડ તોડવાની હરિફાઇ કરી છે અને ગાય જેવા પવિત્ર, પૂજ્ય પશુઓની હત્યાને તો સૌથી છે અને ભારત તે પૈકીનો એક દેશ છે. કતલ કરવાની હરિફાન માં મૃણાસ્પદ, ૨ ધર્મ અને મહાપાપ તથા બ્રહ્મહત્યાનું પાપ બતાવ્યું | લાગેલા દેશો એ નથી જાણતા કે આ ખોટા પ્રયત્નો રસ અગ્ર 22 છે. જો કે આજે વિશ્વના અનેક દેશો એવા છે કે જે ગાય જેવા | માનવતા માટે કેટલા ખતરનાક સાબિત થઇ શકે છે. તેમ શુદ્ધ શાકાહા પવિત્ર પશુના માંસનો જ ખાદ્ય સામગ્રી રૂપે વધુ | પ્રાણીઓને જીવન જીવવાનો હક છે, તેમની હત્યા કરવી ઉપયોગ કરે છે. તેની ભરપાઈ કરવા માટે દરરોજ હજારો ગાયોની આપણું કયારે પણ કલ્યાણ ન થઇ શકે, સિવાય વિનાશ. રામૂહિક કત ન કરી નાખવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના
. (ગુજરાત સમાર ૨)
સંગ્રાહક: અન મોતી
અ.સૌ. અનિતા આર. પ ણી
માલેગાવ. * જીવનમાં સુખ-શાંતિ-સમાધિને પામવા શીખો ભૂતકાળ ,
* આજે દુનિયાની ચીજો સારી-ખોટી તેમ મજેથી કહેવાય પણ પાસે થી, ભાવિ સુંદર બનાવવા, જીવો વર્તમાનની
- આ દેવ-ગુરુ-ધર્મ સાચા અને આ ખોટા તેમ બોલાચ હિ વાસ્તવિકતામાં.
. તેવો આ કાળ છે. જ શ્રદ્ધા અને તર્કમાં માત્ર એટલો તફાવત છે કે એક દિલનો દરવાજો
* પુણ્યથી મળનારી ચીજો જે સુરસુંદરીએ કહી તે પુણ થી છે અને એક દિમાગની પેદાશ છે. શ્રદ્ધા એખુલ્લી બારી છે અને ,
મળનારી ખરી પણ તે મેળવવા જેવી નથી, મળે તો લા જ તર્ક એ કાચવાળી બારી છે.
થાય તેમ નથી પણ મોટે ભાગે નુકશાન થાય. તે ચીજો જેને ઝક દરજી કાતરથી કાપે, સોયથી શીવે છે તો પણ કાતરને પગનીચે
ગમે, તે માટે ધર્મ કરે તો સમજવું કે તેને ધર્મ નથી ગમતો કણ. રાખે, સોયને ટોપી પર રાખે. તેજ બતાવે છે કે જીવનમાં સોયની
તે ચીજો ગમે છે. માટે તેને ધર્મ સાથે મેળ નથી તેમ કહેવું ય. જેમ સાં તા શીખશો તો ઊંચું સ્થાન મળશે અને કાતરની જેમ
* ધન-ચોવન-હોંશિયારી-નિરોગી શરીર-મનગમતો મેળાપ આ ભેદ પાડશો કે ફૂટ પાડશો તો નીચું સ્થાન મળશે. .
આ પાંચ ચીજ ગમેતે બધા સુખના રસિયા કહેવાય પણ ના. એક પગ વિ ટામાં પડયો, મોં બગડયું. તો વિષ્ટા કહે, ભાઇલા!
નહિ. બધા અધર્મ મજેથી તે કરે. કદાચ ધર્મ કરે તે પBતે મારી દુ છા, નિંદા ન કર, કાલે કંદોઇની દુકાનમાં હું માવાની
અધર્મને માટે. મીઠાઇ કતી, મને જોતાં લોકોના મોંઢામાં પાણી આવતા પણ
* આજે સ્વાર્થ વિના એક પગલું ભરો નહિ તેવી મોટા ભાગની આ શર રનો સ્પર્શ કર્યો તો લોકો વિષ્ટા રૂપે મારો તિરસ્કાર કરે
આબરૂ થઇ છે. મંદિરમાં પણ ભીખ માગવા જાવ છો. છે. આ શારીર એવું અપવિત્ર છે કે જેમાં સારી પણ વસ્તુ ખરાબ
દુનિયાની સુખ સાહ્યબી માટે મંદિર - ઉપાશ્રયે જવું પણ રૂપે બહાર આવે છે. માટે આ શરીરનો મોહ ન કર - દશ્ય એ ક હોય પણ દૃષ્ટિ બે ય હોય. એક દૃષ્ટિ આનંદ પામે
મોટામાં મોટું ભિખારીપણું છે.
* ભગવાનના શાસનના પરમાર્થનેપચાવે-સમજેતે મોક્ષાસિક એક િટખેદપામે. દશ્યન પલટાય પણદૃષ્ટિજરૂરપલટાય.
હોય, ધર્મ રસિક હોય પણ સંસારે રસિકન હોય. માટે કર ! ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.” -
શાસન સમજે તેને દુનિયાના સુખની પરવા હોય નહિ અને જે સંસાર સંબંધી વિચારો તે ચિંતા, આત્મા સંબંધી વિચારો
દુ:ખની ચિંતા પણ હોય નહિ. , - તે ચિંતન.
* આપણે સંસારમાં રખડ્યા તે આપણી ભૂલથી-અણસ જથી. સદા સુખી રહેવું તો બોલો ખરાપણ બકો નહિ, ખાઓ-પીઓ |
અને અજ્ઞાનથી. આ સંસાર મીઠો સાકર જેવો લાગે પણ છો નહિ, દેખો ખરા પણ તાકો નહિ. - નરને પહેલા વશ કરી પછી નર્વસ બનાવે તેનું નામ નારી!
તેજ અજ્ઞાન. સહનીલ અને ક્ષમાશીલ બને તે બધે જયપામે.
આવેશ આવે ત્યારે બોલવું નહિ. નહિતો જૂઠ બોલ્યા વિના છેજે સંસારના રસિક હોય તેને શાસન ગમે નહિ.
રહે નહિ. આવેશ વખતે મૌન રાખવું તે હિતકર છે.
૪૯૭