SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આતમ પરિણતિ આદરો, પર પરિણતિ ટાળો શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૩૦/૩૧ ૦ તા. ૨૨con આતમ પરણત આકરો, પર પરણત ટાળો - પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શન રે. લેખાંક - ૫ વચનીયા - વચનીયની વાત રૂએ નહિ, તેવી વાત કરનારા જ તના જીવ માત્રની કલ્યાણની ભાવનાથી શ્રી | પણ સુખમાં અંતરાયરૂપ લાગે. દુરાચારને દુ:ખોની નનની તીર્થકર : મ કર્મની નિકાયના કરી. શ્રી તીર્થકર બનેલ | કહી તે પણ ભૂલાઈ જાય. જેમ આજે જોવાની લાલસા ભગવંતોર કેવલજ્ઞાનના બળે આત્માની સાચી ઓળખ | વધવાથી લાજ - શરમ પણ નેવે મૂકાયા છે, વનિ કોનો કરાવી જે ઉપકાર કર્યો છે તેને ઝીલવાની પણ જો યોગ્ય અવિનય કરતાં પણ નાનમ નથી આવતી. દુરા હની કેળવીએ તો ય આપણું કલ્યાણ થાય. શરીરની માંદગી આધીનતાએ જે અધઃપતન નોંધવું તે પણ નજરે ખાતું આપણને બધાને ખટકે છે પણ આત્માની માંદગીનું ભાન નથી. આજે તો આ બાબતનો બધાને અનુભવ પણ છે. થાય અ તેનાથી બચવાનું મન થાય તે જ આત્મા છતાંય તેનાથી પાછા હઠવાનું મન થતું નથી. જે ન - પરંપરિણતિથી બચવાની અને આત્મપરિણતિને પામવાની વચન - કાયાના સુંદર આચારોનો ખાત્મો બોલાવે બધું મહેનત રે. તે માટે આપણે આ વિચારણા કરી રહ્યા દુરાચારમાં આવે. તેનાથી બચવા પ્રયત્ન કરવો જરૂરી છે. છીએ. હવે તે પરમર્ષિ જણાવે છે કે- (૯-૧૦) કે જીવનમાં શકિત પ્રમાણે વ્રત - નિયમ, તપ યાગ કુગ્રહા: ? દુરાચાર, સુગ્રહો કે વ્રતશ્રિય: ! કગ્રહ શું ? આવે તો સુગ્રહની પ્રાપ્તિ થાય. વ્રતોથી અલંકૃત મન મોના દુષ્ટ આચ રો સુગ્રહ શું? વ્રતની લક્ષ્મી. દુ:ખો દરવાજો દેખે અને સાચા સુખો તેનું સ્વાગત કરે. ના ગ્રહોની પીડાનો આપણને અનુભવ છે, તેની દયની પરિણતિ સુંદર બને તો ગુણોને આવતા અને શાંતિ કર વવા બધા પ્રયત્નો કરે છે પણ આપણે જ પેટ દોષોને ભાગતાં વાર નહિ. સદાચાર એ જ જીવનનો સાચો ચોળીને કુલની જેમ ઊભો કરેલો જે ગ્રહ તેને આપણે | શણગાર છે. સદાચાર આવે ત્યાં સંતોષ - સંયમ 1શીલ ઓળખીએ છીએ ખરા ? માણસ પોતે જ પોતાના ભાગ્યને | સંપન્ન - સત્ત્વ આદિ સહજ આવી જાય. પછી તો મન - ઘડનારો છે. સારા - નરસા ગ્રહો તો ભાગ્યના સૂચક છે. વચન - કાયાની પવિત્રતા સ્વ - પરને સુંદર બનાવે, પણ સંચાલક નથી. હૈયું સારું તો બધું સારું, બધા અનુકૂળ જીવનમાં સાચા ધર્મભાવોની, સાચા અધ્યાત્મની (ન - અને હૈ, ખરાબ તો બધું ય ખરાબ, બધાય પ્રતિકૂળ પ્રતિદિન વૃદ્ધિ - ઉન્નતિ થયા જ કરે. માટે જ જ્ઞાનિઓએ લાગે ! ઉત્તમ સુકુલમાં જૈનકુલની પ્રધાનતા ગાઈ તે એટલા માટે મારું તે જ સાચું”. હું કહું તેમ જ કરવું” આવી જે | | કે, “જૈન કુલ એ સદાચારની ખાણભૂત અને દુરા કરના. એક પક્ક , પકડાય છે અને પોતાનો જ કક્કો ખરો કરાવવા વૈરી છે.' કમમાં કમ કુલની પણ ઉત્તમતાને આંખ સામે જે પ્રયત્ન થાય છે તેમાંથી દુરાગ્રહ જન્મે છે. અધિકાર, | રાખીશું તો ય જીવન સુંદર બની જશે. અપેક્ષા, આગ્રહની જડ જો જીવનમાં નખાઈ ગઈ તો (૧૧) કિં વિષઃ? ક્રોધ લોભાદિ, દુરાગ્રહને આવતા વાર નહિ પછી તેમાંથી દુરાચાર વગર વિષ શું? ક્રોધ - માન - માયા-લોભ આમંત્રણે કયારે કબજો જમાવી લે તે કહેવાય નહિ. માટે વિષ શબ્દ અનિષ્ટદાયક લાગે છે. સુંદર કહેલાં કહે છે કે દુરાચાર તે દુગ્રહ અને વ્રત - નિયમાદિ શોભાથી - દૂધમાં વિષનું ટીપું છે. તેમ કહે તો મોઢા સુધી ધિલો અલંકૃત વન તે સુગ્રહ. : ગ્લાસ પણ પાછો મૂકી દઈએ છીએ. આ મનુષ્ય જનનો ૬ ચાર એટલે મનના દુવિચારોની શરીર દ્વારા લોભ છે તો વિરે શબ્દનો જે ભય લાગે છે તેવો આ નિવ -એમબ િત, દુષ્ટ મનનું ડાયા પર આક્રમણ. હલ્દયમાં જુવ•નેને મા "ાર, આત્માને ભૂલાવનાર, અમ ત્મિક સંસારના સુખોની ભોગા અને પિપાસાનો વંટોળ જાગે શકિતનું હીર ચૂસનાર જે ભાવવિષ તેનો આપણમય એટલે આ વેવેલીરૂપી ઈ ચોમેર ઉડવા માંડે અને તેમાંથી લાગે છે ખરો ? જ્ઞાનિઓએ આત્માના અમરત્વનો નાશ દુરાચારનું જન્મ થાય. જેમ આજે ખાવા - પીવાદિની લાલસા વધવાથી સારાકુળોમાં પણ ભક્ષ્યા - ભક્ષ્ય, કરનાર જે ભાવ વિષ કહ્યા તેનું વિષપાન તો અમૃતન જેમ પેયાપેયન વિવેક ભૂલાયો. પછી કરણીય કરણીય, મજેથી ગટગટાવીએ છીએ. ( ૪૮૫
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy