SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ દ, ઇર્ષાને આગ— સમાચાર સાર જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૨૮ ૨૯ તા. ૬ - 3- ૨૦૧ ૩ 求染染染染染染染染染染染染染染染染染染染染途涂染染淺淺淡淡迷迷途迷迷迷途婆婆染染染烫烫染途坐姿染途坐坐坐RS મોજ મોખના દિવસો છે. તેને મોજ-શોખ કરવા દે. તેની ખુશીમાં એરણ પર કસોટીમાં કસાવીને કરેલું છે. આજે તો આ બધું પ્રત્યક્ષ મારી શી છે. કોઇ પ્રસંગે માગીશ તો મને ના પણ નહિ પડે.” | આપણને દેખાય છે. ઇર્ષાળુ, વહેમીલો, શંકાશીલ ાટે દુર્ગતિ ઇર્ષા સસી હૈયાને કેવું સુદ્ર, વિવેકહીન બનાવે છે. અને વિવેક કહી છે. આપણે આપણી જાતના પરીક્ષક બનવું છે. દુનિયા દીપકવો સુંદર પ્રકાશ પાથરે છે! ઇર્ષા એ તો પોતાની અયોગ્યતા | માટે ઘણા સર્ટીફીકેટ આપ્યા પણ બીજાને સમજાવતા જાતને સૂચક મારાશીશી છે. ઇર્ષાના કારણે બીજાની ગુણસંપત્તિથી | જેવી છે. હું આ રોગથી પીડાતો નથી ને ? ઊંડે ઊંડે . ણ આની કે બળતાઅધમાધમને પણ વટલાવે તેવા નીચ કામ કરતાં પણ બિમારી મને લાગુ પડી નથી ને ? અચકા નથી. નિમ્ન હલકી કક્ષા આક્ષેપ કરતાં પણ ડરતા નથી. - ઇર્ષ્યાથી બચવા ગુણાનુરાગ કેળવવો જરૂરી છે. તે વ્યથિી તો ડરતા નથી પણ પાપથી પણ ડરતા નથી. ઇર્ષા, | ગુણાનુરાગ આવશે એટલે વિવેક ખીલી ઉઠશે અને પછી ઇર્ષા માનસી એટલું સંકુચિત અને સ્વાર્થી બનાવે છે કે જેનું વર્ણન રાક્ષસીને ભાગ્યે જ છૂટકો છે. પછી જીવનમાં જે અપૂર શાંતિનો પણ નય. ઇર્ષાળુ પોતાની પત્નીની પણ પ્રગતિ જોઇ શકતો અનુભવ છે. ધર્મમાં જે આનંદ-આલ્હાદ આવશે તે અનોખો નથી, પરથી પોતાની પત્નીની સુંદર શકિતઓના વિકાસને પણ હશે. સૌ વાચકો ! ઇર્ષાના દુર્ગુણથી બચી, ગુણાનુરાગ ના સાચા રૂંધે છે જરા વિવેકથી વિચારે કે પત્નીની પ્રગતિમાં મારી જ | પ્રેમી બની આત્માની અનંત ગુણલક્ષ્મીના ભાજન બનો તે જ નામના છે. મારું જગૌરવ છે. પણ ઈર્ષ્યા અને વિવેકને જન્મજાત | હાર્દિક મંગલકામના. વિર છે નવું નિદાન મહાપુરૂષોએ અમથું નથી કર્યું. અનુભવની સમાચાર સાર રોહિત(રાજ.): પૂ. આ. શ્રી વિજય કમલ રત્નસૂરીશ્વરજી | દહીંસર : અત્રે પૂ. ગણિવર્યશ્રી રત્નસેન વિજયજી મ. ની મ. ની નિશ્રામાં ૧૧% આંબેલના અખંડ તપસ્વી પૂ. સા. નિશ્રામાં તેમના સંયમ જીવનના ૨૪ વર્ષ પૂર્ણ થતાં પ્રવચન, શ્રી ચં દર્શનાશ્રીજી મ. ની તપની અનુમોદનાર્થે મહા સુદ | વક્તવ્યો થયા. તેમનું લખેલ ૮૨ મા આહાર કયોં ઔર મૈશે ? ૧૨ થી મહા વદ ૩ સુધી અહત પૂજન સિદ્ધપદપૂજન વિ. પુસ્તકનું વિમોચન રમેશજી જૈનના હસ્તે થયેલ તથા ભગવાન ત્રણ વિસનો ભવ્ય મહોત્સવ ઉજવાયો. મહાવીરની પરંપરા ઇતિહાસનું વિમોચન શ્રી રમેશજી તથા ભરત અમરેડા : અત્રે જિનમંદિર જીર્ણોદ્ધાર, ઉપાશ્રયોનો કોઠારાના હાથે ઉદ્ઘાટન થયું. ભટેવા જૈન સંઘ ભ યંદરની જીણફાર પાઠશાળા, યાત્રિકગૃહ, આરાધના ભવન, વિનંતિથી આગામી ચાતુર્માસની જય બોલાવવામાં બાવેલ છે આયંબિલ ભવન નિર્માણ થતા ઉદ્ઘાટન ઉત્સાહથી થયા. ૩0 આબૅલ થયા. પૂ. પં. િજય તિલક વિ. મ., પૂ. પં. શ્રી જિનસેન વિ. મ., શિરપુર: અત્રે શ્રી વિઠનહર પાર્શ્વનાથ મંદિરની ૩૭ મી વર્ષગાંઠ પૂ. શ્રી હેમપ્રભ વિ.મ. સીર આદી આ પ્રસંગે નિમિત્તે ફા.સુ. ૧-૨-૩ ઉત્સવ અને ધજારોપણ પૂ. સા. શ્રી પધાર્યા હતા. આદરણીય પ્રભાશ્રીજી મ. આદિની નિશ્રામાં યોજાયો. ચીખલી: પૂ. આ. રત્નપ્રભ સૂ. મ. ની નિશ્રામાં પ્રવચનો કોસબાડ (દહાણું) : અત્રે તા. ૧૭-૨-૨૦૦૧ ૧ | જૈન પાઠશાવે પ્રવૃત્તિ અને શ્રી નરેન્દ્રભાઇ કામદાર દ્વારા એક સાહિત્ય સમારોહ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી યાજાયો. પાત્રીય સંવાદ યોજાયો હતો.. હાલારતીર્થ : વડાલીયા સિંહણ આરાધના ધામમાં દા. સુ. અલીપી તીર્થ : અત્રે પૂ. આ. શ્રી રત્નપ્રભ સૂ. મ. ની ૧૨+૧૩ ના શત્રુજ્ય તીર્થ રચના સ્થળ પૂ. આ. શ્રી નિશ્રામાં પોષ દશમીની આરાધના સુંદર થઇ અઠ્ઠમની સંખ્યા હિતપૂર્ણાશ્રીજી મ. ની નિશ્રામાં મેળો રાખેલ છે. જેમાં ૩૦ સારી થ સેંકડો ભાવિકો માગશર વદ ૧૦ ના દર્શનાર્થે માંગલિક, ગુરુવંદન, ચૈત્યવંદન, આરતી આદિ પાર ભકિત પધાર્યા હતા. : રાખેલ છે. (વાયા : જામનગર)
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy