SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન અઠવાડિક) મંગળવાર તા. ૧૭-૭-૨૦૦૧ રજી. નં. RJ ૪૧૫ IrrigatiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIZZZZq પૂજ્યશ્રી હતા હતા કે શ્રી ગુરુ દર્દી નનનનન+નનનનનનનનનનનનનનનન નનનનનન પરિમલ - - - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. . IMWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW પાર કરીને સુખી થવું તે મહા દુઃખી થવાનો | જેને દુઃખ સહન કરતાં આવડે તે ગુણસંપન થઈ છે રાજમાર્ગ છે. પાપ ન કરવા ખાતર દુઃખ ભોગવી જાય. લે અંતે સુખ ઓછુ મળે તો ચલાવી લેવું તે કષ્ટ ભોગવે તે જ ધર્મ કરી શકે. મજા કરનારા ધર્મ મહેસુખી થવાનો રાજમાર્ગ છે. ન કરી શકે. મજા કરવી તે ખોટી તેમ લાગે તે ધર્મ પરિગ્રહી બધા દુઃખી ! પરિગ્રહમાં બેસેલ પણ કરી શકે. કષ્ટ ભોગવે તે જ સાધુપણું પાળી શકે, પરિગ્રહમાં સુખ નથી, સંતોષમાં છે તેમ માને તે જ અનુકૂળતા ભોગવવા નીકળેલ સાધુપણાનો દેખાવ સુખ! કરી શકે, પાળે નહિ. દુનિયાના પદાર્થોની ઈચ્છા માણસને પાગલ દરેક ધર્મકાર્યમાં અમારે ઉપદેશ જ કરવા નો છે બનાવનારી છે. આદેશ નહિ. ઉપદેશ પણ અમારી જાતને આગળ મોજશોખના સાધનો માટે પૈસા મળે અને લાવવા માટે નહિ. ભગવાનનો માર્ગ દીપે અને ભવાનની ભકિત માટે પૈસા ન મળે તો નવા આવેલા ધર્મ પામે. અમારી જાતને આગળ પા દયવાળા જ કહેવાય ને? કરીને ઉપદેશ કરીએ તો તે પ્રમાણે કરનાર તરી જાય અને અમે ડબી જઈએ. પૈસે પાપ છે તેમ માને તે જ પુણયશાલી ફાવે ! સંસાર અટવી ભયંકર છે. અટવીમાં જીવો િમ લ જેલ ન લાગે, પૈસો અનર્થકારી ન લાગે તે ય અનાદિકાળથી નાના – મોટાં, સુખી – દુઃખે બધા પા દય ! જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હ૫ તેને બહરિની આંખ ગમે તેટલી સારી હોય પણ હૈયાની આંખ અટવી ઓળખવી પડે. : " - 3 ઉધ ! ન હોય તો તે બધા આંધળા જ કહેવાય ને? • સીધે માર્ગે મોક્ષે જવાબીકૉ અટવી લેવા પા પ્રવૃત્તિ કરતાં જેનું હૈયું ન કંપે તે આસ્તિક નીકળેલા મહાત્મા ભગયું . ર પેટની વાંકા નથી આસ્તિકનું હૈયું પાપ કરતાં કંપ્યા વિના રહે માર્ગે થઈ સીધ્રપ થઈ જવું છે તેવા જીવોને પેટની જ પીડા હોય તેવકનૈ મનની ભૂખ લાગે તો સુર્ય માટે ધર્મ કરનારને કોઈ ગુણ પેદા થતો નથી. તે તેને મારવાની મહેનત જ કરતો હોય. શ્રાવક છે જે મુખ પાપ કરાવનાર છે, દુર્ગતિમાં મોકલનાર છે. મનની ભૂખ મારવાની પ્રયત્ન કરે અને અવસરે છે તે મુખને સારું લગાડનાર કર્મ છે. તે કર્મને સારું પેટની ભૂખને મારવાનો પણ પ્રયત્ન કરે. કહેવાય?' ઉપકારક કહેવાય? ધર્મ પામેલાને ધર્મ જ ગમે. અધર્મ કદિ પામે જ આ તમનો પરિચય કરવાની ઈચ્છા ય ન થાય તે ધર્મ નહિ. કદાચ કોઈવાર અધર્મ ગમી જાય તો આ પડવા લાયક નથી. : ભારોભાર દુઃખ થાય કે ન ગમવાનું ગમી જાય છે. ભાધના ૪ જજે 0 ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) /o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy