SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ i શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ - અંક ૪૮ - તા. ૩ -૭-૨૦૦૧ હોલ થઈ શ્રી રત્નપ્રભસૂરિ ધર્મક્રિયા ભવનમાં પધારેલ. કરેલ. પૂજ્યશ્રીની પાવન પ્રેરણાને ઝીલી ને શ્રી સંઘે | जलते दीप, दैनिक भास्कर, दैनिक नवज्योति, પાઠશાળાના પ્રારંભ માટે શુભ નિર્ણય કરેલ અને નાર આદિ જોધપુરના સમાચાર પત્રોએ આ પૂજ્યશ્રીએ ફરમાવેલ મંગલ મુહૂર્ત પ્રમાણે ચૈ ત સુદ ૧ ના ણિ પ્રાશના સમાચારો પ્રગટ કરેલ. જોધપૂરમાં ૭૦ હજાર મંગલદિને પાઠશાળાના ઉદ્દઘાટન સમારો નો કાર્યક્રમ છે જૈ વસે છે. રાજસ્થાનની સૂર્યનગરી છે. નક્કી થતાં સૌ પ્રથમ પૂજ્યશ્રીએ “જ્ઞાન જ તમાં દીવો'' વિષય પર મનનીય પ્રવચન ફરમાવેલ તે રિબાદ શા. | अषाढ सुद १० शनिवार दि. ३०-६-२००१, को લહેરીલાલ ગુલાબચંદ જૈન પરિવારે ચઢ વો બોલીને आ श्री विजय कमल रल सूरीश्वरजी म. सा. एवं प. પાઠશાળા ઉદ્દઘાટન નિમિત્ત દીપક પ્રજ્વલિત કરેલ. શ્રી पू. आ. श्री विजय अजित रत्न सूरीश्वरजी म. सा. अपने સંઘે તેમનું હાર્દિક બહુમાન કરેલ. ઉદ્ધાટ પ્રસંગે શ્રી કે विशाल साधु - साध्वी समुदाय के साथ जोधपुर धर्मक्रिया મદનલાલજી ભંડારીએ (એડવોકેટ) ખૂબજ માર્મિક વ્યકતવ્ય भवन में चातुर्मास प्रवेश किया है। કરેલ. ત્યારબાદ પાઠશાળાના અધ્યાપક શ્રી અલકેશભાઈ - સેકડો વર્ષોના ઈતિહાસમાં સર્વ પ્રથમ મંદિરમાર્ગી સંઘના વડિલ શ્રી સુખરાજજી કોઠારી તેમજ પાઠશાળાના ગતુર્માસ રોહનામાં અને શાસન પ્રભાવના નાના બાળક સંદેશ માંગીલાલ ગાંધીએ સુંદર વકતવ્યો અષાડ સુદ ૨ દિ. ૮-૬-૨૦૦૧ ને પ. પૂ. તપસ્વી કરેલ. ગુરૂવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કમલરત્ન સૂરીશ્વરજી ત્યારબાદ પાઠશાળાના વાર્ષિક ખર્ચ મ ટે એક એક મ.સા., પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અજિતરત્ન મહિનાના નામો નોંધાતા તુરંત ૮૦ હજાર પિયાનું ફંડ સૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણાનો રોટમાં ભવ્ય પ્રવેશ થઈ જવા પામેલ. સંઘના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ ગાંધીએ થયે. અને પ્રવર્તિની સાધ્વીજી ખાંતિશ્રીજીના નિશ્રાવર્તી પાઠશાળાના ફંડમાં લાભ લેનારા પુણ્યશાળી મોના નામો | સાધાજી રત્નશીલાશ્રીજી આદિનો ચાતુર્માસ પ્રવેશ સાથે વાંચી સંભળાવેલ - શ્રી પારસમલજી સરેમલર) રાયગાંધી થયેલ, બહેનામાં ગ્રંથ વહોરાવાની બોલીનો લાભ તરફથી સંઘપૂજન થયેલ. વ્યાખ્યાન બાદ પાઠશાળાના લાલચંદજીએ લીધેલ. તથા જ્ઞાનપૂજનનો લાભ બાળક - બાલિકાઓને ભણાવવા માટે એ યાપક શ્રી અમલાલજીએ લીધેલ અને ગુરૂપૂજન બોલી બોલી અલકેશભાઈએ શુભારંભ કરેલ. જુદા જુદા "હાનુભાવોઘેવચંદજીની શ્રાવિકાઓએ કરેલ. સ્થાનકવાસી ગામમાં તરફથી પ્રભાવના થયેલ. આ તે સેંકડો વર્ષથી ભવ્ય ચાતુર્માસ સર્વપ્રથમ થઈ રહેલ { છે. મોજ સ્નાત્ર પણ ભણાવાય છે. શાંતિકલશ વગેરે થાય | વિક્રમ સંવત ૨૦૫૦ પર્યુષણ પર્વ આરાધના છે. મંદિરમાર્ગી સાધ્વીજી મ. નું રોહટ નગરમાં સેંકડો પર્યપણ પ્રારંભ : શ્રાવણ વદ ૧૧ (બુધવાર વર્ષો ઈતિહાસમાં સર્વપ્રથમ ચાતુર્માસ છે. તા. ૧૫-૮-૨૦૦૧ ગજમખંડી (કર્ણાટક) : પૂ. મુનિરાજશ્રી પુણ્યરક્ષિત કલ્પધર : શ્રાવણ વદ ૧૪ શનિવાર વિજયજી મ., પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ., તા. ૧૮-૮-૨૦૦૧ પૂ. મુનિરાજશ્રી આત્મરણિત વિજયજી મ. આદિની પાવન જન્મ વાંચન : શ્રાવણ વદ ૦) ) + નિશ્રામાં વિ. સ. ૨૦૫૭ ચૈત્ર સુદ - ૧ તા. ૨૬ માર્ચ ભાદરવા સુદ ૧ - વિવાર સોમવારના મંગલદિને “શ્રી ધર્મનાથ જૈન ધાર્મિક તા. ૧૯-૮-૨૦૦૧ સંવંતસરી પર્વ : ભાદરવા સુદ ૪ (યુધવાર પાઠશાળા” ના ઉદ્ઘાટનનો સમારોહ ખૂબ જ સુંદર તા. ૨૨-૮-૨૦૦૧ I૪મખડી નગરે છે. ગુર્ભાગવંતોની શેષકાળમાં v સુધારો : પધરામણી દરમ્યાન શ્રી સંઘમાં ખૂબ જ સુંદર ધર્મજાગૃતિ | જૈન શાસન અંક ૩૯ પાના નંબર ૫૮૫ માં ૨૬ સર્જાતે પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં બાળક – બાલિકાઓમાં | લાઈનો પછીનો પેરગ્રાફ (પાંચમો પેરે, Jફ) ધામિ સંસ્કાર માટે પાઠશાળાના પ્રારંભ માટે પ્રેરણા કેન્સલ સમજવો.
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy