________________
સમાચાર સાર
| થયો.
માચાર સાર
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ ૦ અંક ૪૮૦ તા. ૩' -૭-૨૦૦૧
બેંગ્લોર નગરથ પેટ ખાતે પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ. આદિનો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૩ ના ઠાઠથી થયો.
ટુમકુર (કર્ણાટક) : પૂ. આ. શ્રી વિજય અમદાવાદ – રંગસાગર : પરમશાસન પ્રભાવક,
અશોકરત્નસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય અમરસેન વ્યા વા. સ્વ . પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી
સૂ. મ. આદિનો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૯ ના ઠાઠથી મ.સા. ના શિષ્યરત્નો અને સુવિશાલ ગચ્છાધિપતિ પ.
થયો. પૂ.આ. શ્રી વિ. મહોદમસૂરીશ્વરજી મ. સા. ની તારક
અગવરી (રાજ.) : પૂ. આ. શ્રી વિજય સુશીલ આમાથી પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શન વિ. મ. તથા પૂ. મુ.
સૂરીશ્વરજી મ., પૂ. આ. વિજય જિનોત્તમ સૂ. મ. શ્રી ધર્મભૂષણ વિ. મ. નો ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ - ૫
આદિનો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧૦ ના ઠાઠથી થયો. ના થયેલ. પૂ. આ. પ્રભાકર સૂ. મ. પણ પધાર્યા હતા. મલાડ ઈસ્ટ (રત્નપૂરી) : પૂ. મુ. શ્રી ભગવર્ધન લવર્ધકથી ચંદ્રનગર થઇ રંગસાગર ઉપાશ્રયે સસ્વાગત | વિ. મ. આદિના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૯ ના ઠાઠથી પધરલ. પ્રવચન બાદ શ્રી મુકુંદભાઈ રમણલાલે ગુરૂપૂજન કરે, તથા શ્રી સંઘ તરફથી શ્રીફળની અને અ.સૌ.
મંચર (પુના) : અત્રે પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ ભદ્રાબેન સંઘવી, શ્રી મુકેશભાઈ ગડા, સૌ. રેખાબેન,
વિજયજી મ., પૂ. મુ. શ્રી પ્રશમરતિ વિજ જી મ. નો સરસ્વતીબેન કાનજીભાઈ, જ્યોત્સાનેબેન રસિકલાલ
ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧૦ ના ઠ ઠથી થયો. અને કે. પી. શાહ એમ છ ભાગ્યશાલીઓ તરફથી
સુપાર્શ્વનાથ મંદિર ૧૮ અભિષેક, સાધર્મિક વાત્સલ્ય વ્યક્તિગત સંઘપૂજન કરાયેલ. શ્રી સંઘનો ઉત્સાહ સુંદર
ધર્મેશભાઈ તરફથી થયા. હતો રોજ ૭ થી ૮ પ્રવચન ચાલે છે.
શંખેશ્વર : ૧૦૮ ભકિત વિહારમાં પૂ. આ. શ્રી | | સાબરમતી - અમદાવાદ : અત્રે પૂ. આ. શ્રી
વિજય પ્રેમસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી લબિસૂરીશ્વરજી અકસાગર સૂરીશ્વરજી મ. આદિ નો ચાતુર્માસ પ્રવેશ
મ., પૂ. આ. શ્રી વિજય ભાનુચંદ્ર સૂ. છે. આદિનો ચિંતામણી દેરાસર શ્રી પાર્શ્વનાથ આરાધના ભવન અષાડ
ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧૦ માં ઠાઠથે થયો શ્રી સુદ/૧૦ ઠાઠથી થયો તથા પૂ. મુ. શ્રી સાગરચંદ્ર સાગરજી
પાર્શ્વપદ્માવતી મંદિરથી સામૈયું થયું. મ.આદિનો સંઘ ગાંડાલાલ ફકીરચંદ આરાધના ભવન
આરગ (મહારાષ્ટ્ર) : અત્રે વિજર રામચન્દ્ર ખાતું ચાતુર્માસ પ્રવેશ ઠાથી અષાડ સુદ ૧૦ ના થયો.
સૂરીશ્વરજી પ્રવચન હોલનું ઉદ્ઘાટન પૂ મુ. શ્રી હિર અમદાવાદ : શાહીબાગ જયપ્રેમ સોસાયટી
પુણ્યરક્ષિત વિજયજી મ. આદિની નિશ્રામાં જે વદ ૯ ના !િ રાજસ્થાન હોસ્પીટલ પાસે પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ.
ભવ્ય સમારોહ પૂર્વક થયું. નો તુર્માસ પ્રવેશ અપાડ સુદ ૧૦ ના ઉત્સાહથી થયો.
અમદાવાદ - રંગસાગર : પ્રશાન્તમૂર્તિ સુવિશાલ | ઉદયપૂર (મેવાડા) : અત્રે પૂ. મુ. શ્રી યુગપ્રભ વિ.
ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિ. મહોદય 1. મ. નો | મ. ખા. ઠા. નો ચાતુ સ પ્રવેશ અષાડ સુદ ૧૨ ના
અમદાવાદમાં નગર પ્રવેશ અ. સુ. ૫ ને સોમવારના ભવ્ય ઠાઠો થયો.
રીતના થયો. વાસણા - નવકાર - નારાયણ નગર થઈ 0 પુના : શુક્રવાર પત્ર પંચદશા ઓસવાળ જૈન સંઘમાં હાથી, બેન્ડવાજાદિ સામગ્રી સાથે શ્રી ભાવવર્ધક પૂ. આ. શ્રી વિજય શ્રે સંસપ્રભ સૂરીશ્વરજી મ. આદિનો સુપાર્શ્વનાથ જૈન સંઘના ઉપક્રમે રંગસાગર ૫ પારેલ. પૂ. ચાતુર્માસ પ્રવેશ અષાડ ના ઠાઠથી થયો.
આ. પ્રભાકર સૂ. મ. તથા ચાતુર્માસ સ્થિત પૂ. આ. શ્રી | મુd- ૪ : પૂ. આ. શ્રી ચિદાનંદ સ્. પ્રશાન્તદર્શન વિ. મ. આદિ સન્મુખ લેવા ગયેલું. સામૈયા મ. તથા પૂ. આ. શ્રી ?' તૈસેન સૂ. મ. આદિનો ચાતુર્માસ બાદ માંગલિંક થયા પછી ગુરૂપૂજનનો લાભ જૂઠાભાઈ પ્રવેશ અષાડ સુદ ૧૦ ના રોજ ઉત્સાહથી થયો.
ડોસાભાઈ પરિવારે લીધેલ તેમજ શ્રી સંઘ તરફ થી ૫ - ૫