________________
*
*
*
जजजजजासस
સttttttt
:
-
આદની આસપાસ
શ્રી જૈન શાસન અવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૪૮ - તા. ૩ -૭-૨૦૦૧ I (૧૧) આણંદ જૈન સંઘ ઉપર છેલ્લા ચાર વર્ષમાં | (૧૮) શ્રી સંઘના શ્રધ્ધાસંપન્ન, આ ચારસંપન્ન સતી ઉપકારોની હેલી વર્ષાવનાર ઉભય પૂજ્યોમાં પૂજ્ય | અને શુધ્ધવહિવટકાર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનુભાઈ મુનિવર શ્રી મોક્ષરતિ વિજયજીની દિક્ષાતિથી વૈ. વ. ૫ | વાડીલાલ શાહે અથાગ પરિશ્રમપૂર્વક શ્રી સં થની કરેલી મહિસવ દરમિયાન આવતી હોવાથી એને પણ શ્રી સંઘે | પ્રશંસનીય સેવા બદલ શ્રી સંઘે તેઓનું ઉષ્માસભર ઉલ્લાસપૂર્વક ઉજવી “મુકતિનો મારગ મીઠો મીઠો” | બહુમાન કર્યું હતું. થોડા જ દિવસો પહેલા તેમને વિષમ ઉપર પ્રવચન થયા પછી ૨૦ રૂ. નું સંધપૂજન | હાર્ટએટેક આવ્યો હોવા છતાં આજના મંગલ દિવસે તેઓ થયું તું.
ખાસ ઉપસ્થિત થયા હતા. T(૧૨) પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીજીના (૧૯) આ પ્રસંગે સુવર્ણ મહોત્સવ વર્ષ નિમિત્તે આવર્તી ૫. સા. શ્રી હેમલતાશ્રીજીના શિષ્યો પૂજ્ય | આયોજિત અવિસ્મરણીય અનુષ્ઠાનોનાં અનુમોદનીય
હેમકલાશ્રીજી, પૂ. હેમમાલાશ્રીજી, પૂ. ઇન્દ્રપ્રભાશ્રીજી, સંસ્મરણો સાથે આણંદ જૈન સંઘના સભ્યોના ૧ પૂ.ગ્રહિતપૂર્ણાશ્રીજી આદિ વિશાળ શ્રમણીવૃન્દના | વસ્તીપત્રકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાંનિધ્યથી શ્રી સંઘ ધન્ય બન્યો.
| (૨૦) પ્રવચન પછી અત્યંત હર્ષો લાસપૂર્વક T(૧૩) જે ધન્ય દિવસની આતુરતાપૂર્વક રાહ વીરમગામના ઢોલ-શરણાઈના ધમાકેદાર પૂરો સાથે જોવાતી હતી, તે સુવર્ણ ધ્વજારોપણના મંગલ દિવસે મંગલ મુહૂર્તે શ્રાવિકોએ ભકિતપૂર્વક બનાવેલી મનમોહક સવા ધ્વજારોપણનો ચઢાવો લેનાર ભાગ્યશાળી
૫૦ મી ધ્વજાનું જિનાલયના મનોહર શિ ભર ઉપર Rા પરિરો શ્રી મનુભાઈ વાડિલાલ શાહ, શ્રી સૌભાગ્યચંદ્ર
આરોહણ કરવામાં આવ્યું હતું. કાંતિલાલ શાહ અને લીલાબેન પ્રવીણચંદ્ર વોરા બગીમાં
(૨૧) ધ્વજારોહણદિને બરફનો ઉપયોગ કર્યા * આરૂ થયા બાદ પ્રભુજીનો વરઘોડો દબદબાપૂર્વક Eી નીકળો હતો.
વિના કેરીનો રસ પીરસીને ૧૫૦૦ જૈનોનું
સ્વામીવાત્સલ્ય કરાયું હતું. t, I(૧૪) વરઘોડા બાદ પ્રવચનમાં વિધિકારકો શ્રી કુમારપાળભાઈ ઝવેરી અને સંજયભાઈ શાહ (બોરસદ)
(૨૨) મહોત્સવના અંતિમ દિને શ્રી
વાસુપૂજ્ય સ્વામી જિનાલયે ઝળહળતી જ ગમગતી, નું સમાન કરાયું હતું.
રણઝણતી, મઘમઘતી અને મનગમતી મહાપૂજાના તથા I(૧૫) શ્રી શાંતિનાથ પ્રભુજીને ૫૦ હિરાથી
શ્રી શાંતિનાથ પ્રભુજીની નયનાબહેન પાદ ટાવાળાએ ઝગમગતો મૂલ્યવાન મુગટ પહેરાવનાર પ્રભાવતી બહેન
કરેલી મનમોહક દિલરંજક અને ભવતારક અંગારચનાના અંબા માલ વોરા વઢવાણવાળા પરિવારનું અને પ્રભુજીને
દર્શન કરી હજારો ભાવિકોએ આંખોને ઠ રી અને # સોનાનો હાર ચઢાવનાર પદમાબહેન મનુભાઈ શાહનું
અંતરને અજવાળ્યાં. સન્માન કરાયું હતું. (૧૬) મહોત્સવ દરમિયાન સ્વામી વાત્સલ્યનો
(૨૩) સમ્રાટ સંપ્રતિકાલીન આશરે ૨૦૦ વર્ષ * લાભ લેનાર પરિવારો (૧) મનુભાઈ વાડીલાલ શાહ
પ્રાચીન શ્રી શાંતિનાથ પ્રભુ ખંભાતથી આણંદ પધાર્યાને (૨) મોહનભાઈ કાંતિભાઈ ગઢેચા (૩) ધીરૂભાઈ જે.
પ્રતિષ્ઠિત થયાના (૫૦) વર્ષ નિમિત્તે આખા વર્ષને ““શ્રી શાહ કાંતિભાઈ જે. શાહ અને (૪) સત્યેન્દ્રકુમાર
શનિનવ નિયલ સૂર્વણ મહાત્સવ વર્ષ'' જાહેર કરીને
શ્રી સંઘે પૂજ્ય મુનિવરોની પુણ્યપ્રેરક નિશ્રામાં ભવ્ય + અચર લાલ શાહનું તથા નિમંત્રકમાં લાભ લેનાર ચીમનલાલ દલસુખભાઈ શાહ પરિવારનું બહુમાન
ચાતુર્માસ, યાદગાર ઉપધાનતપ અને આણંદ શહેરથી
તુમહd " વીસ દિવસનો ૬ રી’ પાલક કરાયું તું.
શાનદાર યાત્રા સંઘ જેવા ઐતિહાસિક ભગવભાષિત (૧૭) સુવર્ણધ્વજારોપણ પ્રસંગે ગુરૂપૂજનનો
અનુષ્ઠાનો ઉજવ્યા હતા... કોઈપણ અર્ધશતાબ્દિ કે * ચઢાવો લઈને શ્રી મનુભાઈ વાડિલાલ શાહે પૂજ્યનું
શત દિ પ્રસંગે કોઈ સંધે આવા આયોજનો કર્યા હોય Bનવાં ગુરૂપૂજન કર્યું હતું.
એવા આ પ્રાયઃ પહેલો દાખલો છે.
'
1
1
1
-