________________
મહા સતી - સુલસા
શ્રી જૈન શાસન (અઠવાડિક) - વર્ષ ૧૩૪ અંક ૪૬ ૪૭ તા. ૧૭- ૨-૨૦૦૧
સાચ્ચે જ વિધાતાએ વિશ્વની ૮ ધી જ પડે શ્રેષ્ઠતાઓનો સમન્વય સુલતાના દેહમાં ભંડારી દીધો તો.
2
આમ, સતી સુલતાના અંગવર્ણનનો અધ્યાય અહિ સમાપ્ત થયો. શૃંગારરસના કટ્ટર વિરોધી ર ક સાધુ તરીકે મારે આથી જ સુલતાના અંગવર્ણનના વિષયમાં સીધા શ્લોકોનો અને તેના ભાવાત્મક અનુવાદનો આશ્રય. લેવો પડ્યો.
ધારાવાહી કથા તત્ત્વમાં શ્લોકોની પ્રસ્તુત અને ભાવાનુવાદ આમ તો અપ્રસ્તુત બની જાય, અલબત્ત, શૃંગારના વિષયનું નિરૂપણ ધારાવાહી પધ્ધતી તો ના જ કરાય. નહિતર કથા તત્વના મૂળભૂત પ્રાણ સમો ધર્મ મરી પરવારે.
मध्य यस्या स्त्रिवलीच्छलेन, रेखात्रयं निर्मित मत्र तेन.. ॥ ५७ ।।
महत्वशालीन्यपि सर्वकालं छत्राणि यस्या: सुलधूनि भांति ROY नित बबिम्बे गुरुतां दधाने कामाकरेऽलं फलकानि वापि ॥ ५८ ॥ BJP | સુલસાના કટિપ્રદેશે સિંહની સુડોળતાને, વેદિની E3 ઉતાને અને વજની કૃશતાને સાગમટે જીતી લીધી તી. ETS જેન ચિહ્ન સ્વરુપે તેના ઉદર પર ત્રણ રેખાઓ
અંકિત થતી.
1 વિશાળ છત્રો પણ સાંકડા ભાસે એવો સુવિશાળ EGY તેની નિતંબ પ્રદેશ હતો.
र वैपुल्पतोऽस्या जघनेन कामं पानीयमुत्तारितमाविजित्य Ø સૌ hતનાં સરિતા તેનો-પનીમેતાનિ કલા વિકાંતિ.. III
તેની જંધાઓ સરિતાના તટ જેવી દીર્ઘ હતી. આથી જે જ ડી ગયેલા કાંઠાઓ નદી પાસે વસવાટ પામી ગયા..
रम्भाय सारान्तर भूद भयेन, शून्यान्तरो नागकरोऽपिजातः, KO यद्रूपशोभा निहताविमौ द्वौ कंताप शान्त्यै पिबतोऽधुनाऽपि..॥६०॥
હાથીની સૂંઢ જેવી અને કેળની લૂમ જેવી તેની સાથળ હતી. સ્નિગ્ધ, મૃદુ, ઋજુ, સુગમ, સુરેખ. हंसा: सपक्षा अपि लज्जमाना अपि प्रकामं समदा गजाश्च.. यदीय गत्या विजिता वनान्यगुस्तर्जिता नूपुर सञ्जितेन ॥ ६१ ॥ वसन नित्यं जऽसंनिधाने यान्यास्पदं स्युर्मधु पावलीनाम्.. कथं जेतामुपमानमस्या: क्रमावमीषामिह पडकजानाम् ॥१२॥ सर्वोपमा वस्तु वशंकराणा मादाय नि:शेष विशेष लक्ष्मी: धात्रा ता नूनमियन्तु तेन नि:साररुपा इह ते विभांति ..॥६३॥
સુલાસા ગજગામિની નારી હતી. સુલસા હંસગામિની નારી હતી.
બેબે ઉજળી પાંખો પ્રસારીને આકર્ષક ગતિએ ઉડી. Fઉં રહેલા હંસોને અને મલપતી ગતિએ ઝૂમતા મહોન્મત્તા
ગજરોને આથી જ વનવાસ સ્વીકારવો પડ્યો. સુલતા. સામે તેઓ હાથ ઘસતાં રહ્યાં.
સલસાના ચરણો કમળ થીચ ઝાઝેરાં પવિત્ર હતા.
અત્યાર સુધીમાં, જંબુદ્વીપ, ભરતક્ષેત્ર, મગધદેશ, રાજગૃહી, મગધનરેશ શ્રેણિક, મહામાત્ય અભય કુમાર, ચરિત્રનાયક નાગ સારથિ અને મહાસતી. સુલાસાના દેહવર્ણનો વર્ણવાયા.
. ખરુ કથા તત્ત્વ હવે જ પ્રારંભાઇ છે.
ધર્માત્મા નાગ અને તેની પ્રાણેશ્વરી સતી શિરોમણિ સુલસાના દાંપત્ય જીવનમાં ઉદ્ભવતો એક અણ વાળો પ્રશ્ન અને તેનું ચમત્કારી સમાધાન તેમજ સુસાના જીવનમાં આકાર લેતી અવનવી ઘટનાઓની ઘટમાળ જાણવા હવે પછીના લેખાંકોમાં પીરસનારી ધારાબ ઘ કથા વાંચવી જ રહી.
- મિશ:
byodvodovodvodovodovodvody