________________
सानुवाहा स्तुतिधारा
શ્રી જૈન શાસન (અઠવાડિક) , વર્ષ ૧૩૦ અંક ૪૬-૪૭ તા. ૧૭- 5-૨૦૦૧
માં
दीनद्धारद्रुतात्मा यो महात्मा संयमौजसा ।
गुरूवृन्दैरनुज्ञाता विज्ञाता स्व - पराऽऽगमे । . धूतात्मा विषयग्रामे रामचन्द्रः स मे गुरुः ॥३३॥ गच्छकौशल्यनिर्माता रामचन्द्रः स मे गुरुः ॥३ ।। (૧) દીનજનોના ઉદ્ધાર માટે જેઓ સંવેદના ધરાવે છે... ગુરૂપરંપરા દ્વારા માન્યતાને પામેલા, સ્વદર્શન અને વિકારો તરફ જેઓ ધૃણા ધરાવે છે...
ઈતરદર્શનના આગમોનું તલસ્પર્શી અધ્યયન કરનારા તેમજ .(૩) અને સંયમના પ્રચંડ તેજ દ્વારા જેઓ વાસ્તવિક ગચ્છની કુશળતાનું નિર્માણ કરનારા શ્રીમદ્ વિજય મહાત્મા ઠરે છે; એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો !.. li૩૮. મારા ગુરૂદેવ હો ! |૩||
घोषणाऽभयदानस्य गर्जना सत्यवाहिनी । वैरायवल्लभाभर्ता मिथ्यात्वाऽन्तककौशिकः ।
धर्मकाननसिंहश्च रामचन्द्रः स मे गुरुः ॥३९॥ | स्याहादवादसंविद्वान् रामचन्द्रः स मे गुरुः ॥३३॥
(૧) જેમણે જગન્માત્રમાં અભયદાનની ઉધોષણ કરી... વૈષસુન્દરીના સ્વામી, સ્યાદ્વાદ સિદ્ધાંતના મૂર્ધન્ય
(૨) જેમણે સત્યના પડછંદા પાડતી ગર્જનાઓ કરી...
(૩) જેઓ ધર્મવનમાં સિંહની જેમ વિહર્યા... એ . શ્રીમદ્ વિદ્વાન અને મિથ્યાત્વના કાળીનાગનું દમન કરનારા શ્રીમદ્
વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો! ll૩૯ો વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! //૩૩ll
जिनशासनरक्षायै दक्षचिता च कामना । विवेकंद्रष्टिविस्फूर्तो मूर्तः संयमकर्मणि ।
पुण्यं यस्य जगद्वन्द्यं रामचन्द्रः स मे गुरुः ॥१०॥ विश्तो-भारते वर्षे रामचन्द्रः स मे गुरुः ॥३४।।
(૧) જેમની કામના હતી; જિનશાસનને રક્ષવા ની... વિત વિવેકદ્રષ્ટિના સ્વામી, સંયમયોગોમાં સદાય
(૨) જેમનું પુણ્ય જગદતિશાયી હતું... એવ. શ્રીમદ્ અપ્રમતું રહેનારા અને ભારતવર્ષમાં સર્વત્ર સુપ્રસિદ્ધ
વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! | Olી બનના શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ
काङक्षा दोषविनाशस्य काया च ब्रह्मणोज्ज्वला । હો ! J૩૪ો.
यस्य वाणी तपोजन्मा रामचन्द्रः स मे गुरुः । ४१।। मह जा महास्थामा महौजा जिनशासने ।
(૧) જેમની કાંક્ષા હતી; દોષોને પ્રણષ્ટ કરવા... विश्वन्द्यगुणाग्रामो रामचन्द्रः स मे गुरुः ॥२६॥ (૨) જેમની કાયા હતી; બ્રહ્મચર્યથી ઉજ્જવળ બનેલી...
અ ત તેજસ્વી, અનુપમ ઓજસના સ્વામી, (૩) જેમની વાણી હતી; તપસ્યાથી જનિત બલી... આત્મ સ્વાસથી ભરપૂર અને વિન્વવંદનીય ગુણસંપદાને એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ ધરના શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૪૧. હો ! Iકપી.
इच्छा लोकोपकारस्य वाञ्छा संयमपालने । शावत्याः संपदोदाता त्राता संसारकाननात् ।
प्रार्थना परमार्थस्य रामचन्द्रः स मे गुरुः ॥४२॥ हृदगमदेष्टा यो रामचन्द्रः स मे गुरुः ॥३६।।
(૧) જેમની ઈચ્છા હતી; લોકોપકાર કરવાની. . શામત સંપત્તિનું દાન કરનારા, સંસાર સ્વરૂપ ઘોર
(૨) જેમની વાંછા હતી; વિશુદ્ધ જીવન જીવવા ની... અટવીથ ઉગારનારા અને દયંગમ વ્યાખ્યાનની વર્ષા કરનારા
(૩) જેમણે પ્રાર્થના કરી; કેવળ મોક્ષની... એવા શ્રીમદ્
વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! //૪ // શ્રીમદ્ ધજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! //૩૬
लालसा सिद्धिसङ्गस्य सङकल्पः श्रुतसंनिधेः । । विवढा मोक्षलक्षस्य व्युद्गाता तत्त्वमर्मणः ।
यस्य द्रष्टिः कृपावृष्टी रामचन्द्रः स मे गुरुः ।।३।। शुद्धधामण्यसंवोढा रामचन्द्रः स मे गुरुः ॥३७।।
(૧) જેમનો સંકલ્પ હતો; શ્રુતજ્ઞાનનું વિપુલ ઉપાર્જન કર નો... મોકલક્ષિતાને વરેલા, તત્ત્વોના મર્મનું પ્રકાશન કરનારા
(૨) જેમની લાલસા હતી; સિદ્ધિગતિને ભેટી પડ ની.... અને વિશુદ્ધ કોટીના સંયમજીવનનું વહન કરનારા શ્રીમદ્
(૩) જેમની દ્રષ્ટિ હતી; કૃપાની વૃષ્ટિ સમ ...એવા ૩ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૩ણી | શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૪૩ી