SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહાજની. પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર જન શાસન (અઠવાડિક). તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજ ટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ |જકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાન). વર્ષ: ૧૩) વાર્ષિક રૂ. ૧૦૦ સંવત ૨૦૫૭ ફાગણ સુદ ૪ આજીવન રૂ. ૧૦૦૦ મંગળવાર તા. ૨૭-૨-૨૦૦૧ પરદેશ રૂ. ૫૦૦ (અંક : ૨૭ આજીવન રૂ. 1000 રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ? પ્રવચનકારઃ પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. તા. ૩૦-૧૨-૭૩, રવિવાર પોષ સુદ દ્વિતિય - ૫ શ્રીપાલનગર. પ્રવચન – જાં | (આ વચન ભગવાન મહાવીર ૨૫00મી નિવણ રાષ્ટ્રિય | આગેવાન છીએ. તેમનું માનસ નિસ્વાર્થી નહિ અર્થ ઉજવણી પ્રસંડાનું છે પણ તે ઉજવણીની કાર્બનકોપી જેવી ૨00મી | છે. તેમને રાજ પાસે માંગણી કરી કે અમારે ભમાન વીર જન્મ કલ્યાણક ઉજવણીને લાગુ પડે છે. - સંપાદક) મહાવીરનો નિર્વાણ કલ્યાણક ઉજવવો છે તો રાજકહે ભગવાન મહાવીર કે ભગવાન મહાવીરના | તમે કરો. સિદ્ધાંતોને, ભગવાન મહાવીર જેવા સ્વરૂપે થઈ ગયા તેવા જેને ભગવાન મહાવીર કે મહાવીર પરમાત્માના સ્વરૂપે જગત ઓળખે; તેઓના સિદ્ધાંતોને પણ તે તે પ્રરૂપેલા સિદ્ધાંતો સાથે કાંઈ લાગે વળગે નહિ તે શું સ્વરૂપે સમજે અને વાસ્તવિક માનતા થઈ જાય તે તો કરવાના છે? આપણા સૌ માટે આનંદની વાત છે. આપણા તીર્થંકર આપણે ત્યાં આચાર મૂકી પ્રચાર કરવાનો મા. પરમાત્માઓ ‘‘સવિ જીવ કરું શાસન રસી' કરવાની આપણું શાસન સંસાર ભૂંડો માને, મોક્ષ સારો મને, ભાવનાથી તીર્થંકર થાય છે. તો તીર્થકર ભગવંતના સેવક એવા આપણી પણ ભાવના તે જ હોય કે સૌ ભગવાન રાજને પાપ માને, રાજની પ્રવૃત્તિને પાપ માને છે. અને માને તો પ્રચાર શું કરવો ? આપણે આપણા ભગવાન અરિહંતોના શાસન સમજે. અને ભગવાન અરિહંતોએ પ્રરૂપેલા મોક્ષમા આજની સ્થિતિ શું છે ? આપણે ત્યાં રાજ વ્યવસ્થા સિદ્ધાંતોનો પ્રચાર એવી રીતે કરવો છે કે જેથી કોઈ ને માટે લખ્યું ૬ કે દુષ્ટોને "શિક્ષા કરે અને શિષ્ટોને સહાય સમજાય નહિ તો વાંધો નહિ પરંતુ ઊંધી સમજ તો જ કરે તે રાજતં તે સારું ગણાય અને તેના કાળમાં જીવો સુખી પામે. આ રીતે કરવા તૈયાર થાય તો અનુમોદન આપું. પણ હોય. સરકાર કહે છે આ કાર્યક્રમ સાથે અમારે લાગતું જ્યારથી રાજતંત્ર એવું બન્યું કે આટલા કતલખાના વળગતું નથી કેમ કે આ કાર્યક્રમ જૈનોએ જ ઘડયો છે. ચાલે તેને પણ કર્તવ્ય તરીકે સમજે, રાજતંત્ર તેને ચલવે જૈનો એવો કાર્યક્રમ ઘડે કે જેમાં આમ છે. આજનું રાજતંત્ર શું કરે છે તેનો વિચાર કરો તો વર્ણન થાય તેમ નથી. સમારંભની પ્રવૃત્તિ હોય ? તો આજનો નિર્વાણ મહોત્સવ અંગેનો કાર્યક્રમ કયા જૈનોએ ઘડયો ? આ કાયમ વર્તમાનમાં કમનશીબી કહો કે ગમે તે જૈન સંઘમાં | ઘડનારામાં શ્રદ્ધા નથી અને જ્ઞાને ય નથી. જે પંડિત એવા આગેવાન થયા કે જગત માને કે ન માને અમે | તેમની સમિતિમાં છે તે જ્ઞાન પામ્યા ત્યારથી એજ્ઞાન
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy