________________
# # # #
# # # # ""નામ કોડો રૂપિયાના બિનજરૂરી અને અતિખર્ચાળ | બોલવું હોય તો એના અધિકારી આચાર્યો બેઠા છે. તેમાં દેરાસરો બનાવવા બંધ કરો
એમનો અધિકાર ઝૂંટવી લઈ જે તે સાધુ અનધિકાર મિષ્ટા રીતે આક્રોશ કરવાની મુનિશ્રીને કોઈ જ જરૂર
કરે એ કેટલું વ્યાજબી ગણાય? નહોતી અને કરોડો રૂપિયાના ખર્ચે બંધાતા દેરાસરો જૈન વિચારોની પરંપરા કરતા ભિન્નમત ધરાવતા મુનિશ્રીને બિનજરૂરી લાગતા હોય પણ બંધાવનારના હસબોધિ મ. ના મતે ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિના પણ ભાવો એવા ઉછળતા હોય અને એમને જરૂરી લાગતા માટે જે કંઈ કરવું પડે તે હિંસા ગણાય નહીં. ] હોય એમ બની શકે. એ જ રીતે કરોડોના ખર્ચે બંધાતા
પત્રકારે નોંધેલા મુનિશ્રીના વિચારો જો મુનિશ્રીને તપોવનો કોઈને બિનજરૂરી લાગતા હોય, કેમ કે ત્યાં
માન્ય હોય તો એમના આત્મા માટે ઘણી જ જૈનશાસ ની મર્યાદા વિરુદ્ધ, જૈનશાસનના બંધારણ
નુકશાનકારક છે અને આ વિચારો જાહેરમાં મૂકવાથી વિરુદ્ધ વિધ્યાજ્ઞાન અપાતું હોય, કરાટે વગેરે કસરતો
પણ ઘણાને ઉંધા માર્ગે ચઢાવે એવા છે. ચક્રવર્તી, તેમ જ ઘૂસી ગઇ હોય, ધર્મપ્રેમ અને જૈનશાસનના પ્રેમને બદલે
વાસુદેવ વગેરેએ કરેલાં યુદ્ધો અને તેમાં થયેલી હિંસાથી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય ઘડતરની વાહિયાત વાતો થતી
તેઓ સ્વર્ગમાં જ જવા જોઈએ. તેઓ નરકમ કેમ હોય, વહીવટીતંત્રના ઝઘડાનો ચરૂ ઉકળતો હોય, એને
ગયા ? તપોવનની શિબિરોમાં આવા સડેલા વિચારો માટે સાધુઓને સતત પૈસા માટે ભીખ માગવી પડતી
પોતાના બાળકોના મગજમાં પેસી ન જાય એ માટે હોય, ટી વી. જેવા ચારિત્ર્યનો ખાત્મો બોલાવતાં તત્ત્વો
વાલીઓએ સજાગ બનવા જેવું છે. પેસી ગ ાં હોય... એ તપોવનોને જરૂરી ગણવા કે
• • • સૌજન્ય : મદૂત બિનજરૂ. ગણવા ? જૈનશાસનમાં આવું કાંઈ પણ
શ્રી શંખેશ્વર હાલારી ધર્મશાળા, ૧૦૮ પાર્વનાથ પ્રભુજી ૧૦૮ તીઈ પઢનું આયોજન શ્રીમતી ગંગાબેન નથુ નરશી વોરા - નાઈરોબી જિન દર્શન તીર્થ દર્શન વિભાગ
આ વિભાગમાં દેરાસરની પાછળ ત્રણ હોલ છે. તેમાં વચ્ચેના હોલનો નકરો ૧, ૨૫,૦૦૦/- હજાર શ્રીમતી રળીય તબેન લીલાધર ગોવિંદજી (લંડન) આવ્યો છે તેમાં બે હોલના ૧૨૫-૧૨૫ હજાર તથા ફરતી આર્ટ ગેલેરી ૮૦ ૨. રૂપિયા ૧ લાખ ફરતી આર્ટ ગેલેરી બે ૩૦ ફૂટ ૫૧-૫૧ હજાર નકરા બાકી છે. પરોણા પ્રતિમાજી છે તેમાં આરસના લેમીને કાન પટમાં ૧૦૮ પાર્શ્વનાથજી તથા તેની પાછળ ભમતીમાં ૧૦૮ તીર્થનું આયોજન થયું છે.
| ૧૦૮ પાર્શ્વનાથ આરસના પટ ૨૦૪૩૦ ઇંચ - નકરો રૂા. ૨૫૦૦/
| ૧૦૮ તીર્થ આરસના પટ ૩૦૪૮ ઈંચ • નકરો રૂા. ૫૦૦૦/એક પટમાં લાભ લેનારને તેમાં ૨૫ અક્ષર નામના લઈ શકશે. વહેલા તે પહેલો તે રીતે નામ લખાય છે અને ત્રણ માસમાં લગભગ કામ પૂર્ણ થશે. જેમને લાભ લેવાની ઈચ્છા હોય તેમણે (૧) ૧૦૮ પાર્શ્વનાથ (૨) ૧૦૮ તીર્થમાં લાભ લેવો હોય તેમણે ઉપરના નકરા મુજબ નામ લખાવી શકશે. ૧૦૮ તીર્થ પટ તથા ૧૦૮ પાર્શ્વનાથજી લખાવવાનું ચાલુ છે.
તા. ૧૪-૬-૨૦૦૧ સુધીમાં ૬૨ તીર્થપટ લખાયા છે. હવે ૪૬ બાકી છે. અને ૮૨ પાર્શ્વનાથ પટ લખાયા છે. તેમાં જ પાર્શ્વનાથ પટ બાકી છે..
જેમણે લાભ લેવો હોય તેમણે તરત નામો મોકલી દેવા વિનંતી. ૩૦ તીર્થપટ અને ૫૦ પાર્શ્વનાથ પટ તીર્થદર્શન હોલ અને ૨ તાર્ટ ગેલેરીમાં લાગી ગયા છે. દર્શન કરવા વિનંતી છે..
- શ્રી હાલારી વી. ઓ. સ્પે. મૂ. તપા. જૈન ધર્મશાળા કે પંચાસર રોડ, શંખેશ્વર (તા. સમી. જી. મહેસાણા) પીન : ૩૮૪ ૨૪૬ ફોન : (૦૨૭૩૩) ૦૩૩૧૦
" |ી છી છી છી છી છી છી છી છી છી , ,
, , , . . . . . . . .
છી
છી
#
જ *