SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કે ખમી યંતી ખુમારીના સ્વામીને કોડોનમસ્કાર! શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ ૯ અંક ૪૨ ૪૩ તા. ૧૮-૬-૨૦૦૧ ૬ VIRAL VITRIOT 201 SIST 01282 T (સં. ૨૦૪૨, પોષસુદ- ૧૩ને ગુરુવાર તા. ૨૩-૧-૮૬ નારોજ પૂજ્યપાદ શ્રીજીનાઉ૪ માદીક્ષાદિવસની ઉજવણીના પ્રસંગે; પાદરામુકામે આવેલા પ્રવચનમાંથી) જૂઓ આજે જે પ્રકારની ધાંધલચાલે છે તેનું વર્ણન | ભાસિતાવાણી' પડઘા શું પડે છે તે જુઓ. સહ ઓ વાંચી. થઈ શકે તેમ નથી. ધર્મ કરવો હોય તો ભગવાન શ્રી એક મોટો પક્ષ નીકળી ગયો. તેને તો બોલવા દો. આ જિત શ્વર દેવના વચન પર શ્રદ્ધા રાખવી જોઈએ. બધું ગાંડપણ છે. ગમે તે માણસો ગમે તેવી જાહેરાત કરે ભવાન શ્રી જિનેશ્વર દેવનું શાસન-આમ તેથી ગભરાવાનું નહિ. આપણે જે સાચા માર્ગે 3ભા છીએ પવતથિની ક્ષય-વૃદ્ધિ નથી માનતું એમ કોઈ તે માર્ગે ચાલવું. જરાય ઢીલા પડવાનું નહિ. જે કર્યું છે તે પૂર ાર કરે તો કાલે હું તેનો ગુલામ થાઉં જતેઓના' | બધું શાસ્ત્રવિરુદ્ધ છે. નવો પક્ષ શું કરે છે તે જુઓ. આપણે કાળમાં ઘણી પોલ ચાલી તેને આધીન કેમ થવાય ? વાત છેડવી નથી. પ્રવતથિની ક્ષય - વૃદ્ધિ થાય છે એમ પૂ. શ્રી શ્રી સાગરજી મ. ને મેં કહેલ કે, આપે ૯૯ ૧ માં આમારામજી મ. લખી ગયા છે. તમે લોકો ધ્યાના જે લખેલ છે તે જાહેર કરી તેની નીચે આપI બંન્નેની રાખીને અભ્યાસ પણ નથી કરતા કે કશું યાદ પણ નથી. સહીં કરીએ. તો તેઓ મને કહે કે- તારે મારા કીથ કાપt રાખતા. નાંખવા છે. મેં કહ્યું કે- આપના હાથ તો કપાઈ ગયા છે. એક તિથિપક્ષના મોટા આગેવાન પૂ. સાગરજી આવી બધી તો ઘણી વાતો છે. તેઓ ઘણા બહાદૂર હતા. મહારાજની સાથે અમારે બાપ-દિકરા જેવો સંબંધ હતો. જે વાત પકડાઈ જાયતે ન છૂટે તે વાત જૂદી. પરંતુ તીર્થની ૧૯ર માં તેમણે જે ગરબડ કરી તે ખ્યાલ બહાર કરી; અને શાસનની રક્ષા માટે ઘણો પુરુષાર્થ કર્યો છે. તેમને ૧૯૧ માં ભેગા રહ્યા, ૧૯૮૯ માં પાછા અલગ પડયા. જો ખોટી પકડ ન થઈ હોત તો સારું થાત, સં દ્ય સુધર્યો ૧૯૮૧ માં મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. ન હોત. પણ ભવિતવ્યતા તેવી. તેમના માટે મને કદિ દુર્ભાવ ‘તeતરંગણિી’ પુસ્તક વાંચ્યા પછી “સિદ્ધચક્ર” માં થયો નથી. લખકે-“શ્રી જૈન શાસનને સમજનારો, આગમને મેં તે વખતે પણ કહેલ કે બે-પાંચ આગેવાનો જાણકારો પર્વતિથિની ક્ષય-વૃદ્ધ ન જ આવે તેમ ભેગા થઈ બધા જ આચાર્યો પાસે જાય અને કહે કેબોલી શકે નહિ.” આપની માન્યતા શું છે તે લખી આપો. આવી રીતે પાંચ ગયા વર્ષે (સં. ૨૦૪૧ માં) તેર(13) મહિના આંટા ખાય તો સાચું શું તે નક્કી થઈ જાય. પણ ગરજ (બે ખાવણ) હતા. તો સંવત્સરી ખામણામાં શું બોલ્યા કોને છે....ચિંતા કોને છે..! કે- બારમાસાણં, ચઉવ્વીસ પકખાણ, ત્રણસોને સાઠ આવા નિવેદનો, પટ્ટકો બહાર આવે ગભરાતા રાઈરિયાણું...”. મહિના તેર, પક્ષ છવ્વીસ, દિવસ 3૮૪ નહિ. અમે ઊંઘતા નથી, જાગતા છીએ. બોલવાની છતાં અધક મહિનો ગણાય નહિ. જો અધક મહેનો, જરૂર ઉભી થશે તો નહિ બોલીએ તેમ માનતા નહિ. ન ગણાય તો તિથિમાં શું વાંધો નડે છે તે સમજી શકાતું મારું ખોટું પૂરવાર થાય તો કાલે ફેંકી દેવા તૈયાર નથી, તમે લોકો ય અભણ છો, કાળજી વગરના છો કે છું. જાહેરમાં માફી માગવા તૈયાર છું. ભદપવાનના સમજી શકતા નથી તેની ય ખબર પડતી નથી. શાસનને જ વળગી રહેવું છે. તમે સૌ આકળા ન થાવ. Jપડકાર અવસર આવે કરીશું. “અવસર જે થાય તે જોયા કરો. વિશેષ અવસરે. એ છીએ એમ છીએશ કરીએ છીએ છીએ'.” NEJVCJVCA CON CUISI GJIGOVCHIVESCOVOVOGOL MOVEMENOMMMMNMNMMMLMLMENENNUNCNCNCNCNCNCNCJILICATION
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy