________________
મહાસતી મદ રેખાની મનોહર મનોદશા
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક૪૨/૪૩ * તા. ૧૯-૬-૨૦૦૧
મહાસતી મઠન રેખાની મનોહર મનોદશા
મહાસતી મઠન રેખાનું નામ જૈન જગતમાં જાણીતું છે. યુવરાજની પત્ની હોવા છતાં, ગભ્રૂણી અવસ્થામાં, નિકટ પ્ર તિકાળના સમયે, ભૂતકાલીન કર્મ સંયોગે જે પરિસ્થિતિ માં મૂકાઈ તે વાત આપણને બધાને ખબર છે. અશુભ કર્રના ઉદયે ધર્માત્માને પણ ડગલેને પગલે વિúત્ત આ વે છે. પણ ધર્માત્માવિત્તિનો પણ સ્થિરતા - ધીરતાથી ધાવી સંપત્તિરૂપવિજયની વરમાળા વરે છે. તેણીએ પોતાના પતિ યુગબાહુને અંતિમ સમયે નિર્યામણા કરાવી, દેવલોકમાં મોકલ્યા. પોતે હરણ કરેલા વિદ્યાધર દ્વારા, તે અનુચિત માગણીમાં કાવિલંબ કરવાના બહાને શ્રી નંદીશ્વર દ્વીપમાં આવી છે. મહાત્માની દેશના સાંભળી બધા પ્રતિબોધ પામ્યા છે અને યુગબાહુનો આત્મા દેવ બનેલા તે પણ ત્યાં આવે છે. બધાનો પરિચય થયા પછી દેવ જવારે મહાસતીને પૂછે છે કે- “તારું શું પ્રિય’ તેના જવાામાં મહાસતી જે કહે છે તે પૂર્વે આપણે આપણી જાતનો પણ અભ્યાસ કરવો છે કે, આપણા જીવનમાં આવો પ્રસંગ બને અને ખુશ થયેલો દેવ માગવાનું કહે તો શું માંગીએ ! સંસારની સુખ-સાહ્યબી - સંર્પાત્ત – સમૃદ્ધિ કે મોક્ષ માર્ગમાં સહાયક ચીજ – વસ્તુઓ ? તેના પરથી જાતની સંઘર રસિકતા કે ધર્મરસિકતાનું માપ નીકળે ! સંસારની સુખ સામગ્રી તે સંસાર રસિકતાની સૂચિત છે, મોક્ષમાર્ગનો આરાધનામાં સહાયક સામગ્રી આત્માની ધર્મ ઉરાંતર્ન દ્યોતક છે. જ્ઞાનિઓ તો ભાર પૂર્વક કહે છે કેકોઇપણ કાળમાં, કોઇપણ ક્ષેત્રમાં સાચો ધર્માત્મા તો મહાસતી ન રેખાનો જ વારસદાર હોય પણ સંસારનો પૂજારી તો 1 જ હોય.
મહ સતીનું માંગણીનું વર્ણન કરતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં નવમા અધ્યયનમાં શ્રી મિરાજર્ષિ પ્રત્યેક બુધ્ધના ચરિત્રમાં ગ્રન્થકાર પરમર્ષિ ભાવને સ્પષ્ટ કરતાં ટીકાકાર પરર્ષ પૂ. શ્રી ભાવિજયજી મહારાજાએ કહ્યું કે- ‘ યજ્ન્મજન્મજરામૃત્યુ રોગર્ગાદÁહતં હિતમ્ ! મુક્તિ સૌëપ્રિયં તચ્ચ, સ્વોદ્યમેન સિધ્યતિ ।। ૧૬૧|| extreJ0j
Ae
૬૫૭
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
જે કારણથી મને જન્મ - જરા- મૃત્યુ રો િથી હિત એવું જે આત્માનાહિત સ્વરૂપ મુક્તિ સુપ જ પ્રિય છે અને તે આત્માના બળે જ પ્રાપ્ત થાય છે.
દુનિયાની સુખ સામગ્રી આપવાની કે પડાવવાની કદાચ દેવમાં ક્તિ હશે, પણ મોક્ષ આપવાની તાકાત ખુદ ઇન્દ્રિાદિ દેવોમાં પણ નથી મોક્ષ તો આત્મા સ્વબળે જ મેળવે છે.
જો ખરેખર આ વાત આપણા બધાના હૈયામાં અં ઉત થઇ જાય તો વર્તમાનમાં શ્રી વીતરાગ દેવને ભૂલી, દેવાના સેવકના સેવક એવા પણ દેવની પાછળ આંધળી દોટ ન મૂકાત! આ વાત બધા ઉપદેશકોએ યાદ રાખવાની સાથે યાદ કરાવવાની જરૂર છે. પણ વો દિન કહાં.....!
આધીન એવા દેવની પાસે પણ મહાસતીજી જે વાત કહી તેથી જ સૂચિત થાય છે કે ધર્માત્માના હૈયામાં મોક્ષની પ્રીતિ અને સંસારની ભીતિ કેવી હોય છે. ધર્માત્માને પોતાનું પ્રેય અને શ્રેય મોક્ષવિના બીજું કાંઇ જ હોતું નથી તે પણ આના પરથી ફલિત થાય છે. મોક્ષની મશ્કરી કરનારા અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંથી પણ પોતાની ફાવતી વાતની પુષ્ટિ કાઢનારા આ વાત વાંચે, વિચારે છે કે પછી ગપ્પા જ ચલાવે રાખે છે. તે સુજ્ઞજની એ વિચારવાની અને સમજીને ઓળખવાની જરૂર છે.
હસવાની મનાઇ છે
ચીન્ટુ : અમારા વૈદ્ય ખૂબ જ સારા છે. નાડી જોઇને તરત દવા આપી દે છે. મીન્ટુ: અમારા ડોકટર પખિસ્સું જોઇને તરત જ દવા આપી દે છે. - સ્વાર્થ ડોકટર: ચિંતા કરવાની તમારી બીમારી હું મટાડો દઇશ. ત્રણ મહિના સુધી દર અઠવાડિયે એકવા તમારે મારી પાસે આવવું. દરેક ‘કન્સલ્ટન્સીની’ફો માત્ર પાંચસો રૂપિયા. કાંતિલાલ : ડોકટર, સાહેબ, તમે તો ચિંતા વધારવાની વાત કરો છો. - ફી જ મારી દે