SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી પ્રભંજના શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૨૦૨૭ ૦ તા. ૨૭-ર૦૧ કરાવ્યું તારી મોહ જન્ય અજ્ઞાનની અંધકાર દશા દૂર | મૂળને બાળી નાંખ્યું. સ્વયંવરને બદલે સાચી ખાત્રતા. થઈ, જ્ઞ નજન્ય સભ્યપ્રકાશની દશા પેદા થઈ.”. પૂ. | અને સ્વરાજ્યની પ્રાપ્તિ થઈ. દેવોએ દુંદુભિ મગાડી શ્રી અ નંદ ધનજી મહારાજ શ્રી ધર્મનાથ સ્વામિ | કેવલી એવા પ્રભંજના રાજકુમારીને સાધુ વેષ રાખો. ભગવા ના સ્તવનમાં કહ્યું કે- “પ્રવચન અંજન જો કેવલી ભગવંતની વાણીથી અનેક આત્માઓ પ્રબોધ સદ્દગુરૂ કરે, દેખે પરમ નિધાન જિ. દય નયન નિહાળે પામ્યા અને જૈન શાસનનો જય જયકાર થયો. ધન્ય છે જગધણ , મહિમા મેરૂ સમાન, જિ.' ધર્મ જિનેશ્વર આવા મહાસતી પ્રભંજન દેવીને ! ગાઉં રંગયું. આપણે અનાદિથી પુદ્ગલના પ્રેમી, પુલના ૨ રીતે રાજકુમારીના વિવેકચક્ષુ ખુલી ગયા, સ્વ રાગી અને પુગલની આસકિતથી પીડિત છીએ તો - પરનું સાચું ભેદજ્ઞાન થયું. આત્મા અને જડનો ખેલ કયારે એવી ધન્ય પળ આપણા જીવનમાં આ મહાસતી સમજાય , મોહરાજાની રમતનો કુટરાજનીતિનો સાચો જેવી આવે જેથી આપણે પણ આત્મપ્રેમી, આમસંગી ખ્યાલ આવી ગયો સોળે શણગાર સજીને સ્વયંવર માટે અને આત્મરંગી બની સિદ્ધિ વધુની વરમાળાને વીએ ! તૈયાર થયેલી રાજકુમારી પ્રભૂજના ક્ષપકશ્રેણી ઉપર સૌ પુણ્યાત્માઓ આવી પરમોચ્ચ દશાના સૌભાગ્યને આરૂઢ થઈ અને કેવળજ્ઞાનને પામી. જ્ઞાનના પ્રજ્ઞા પામો તે જ મંગલ મહેચ્છા. પ્રકાશને એક જ ચિનગારીએ ભવોભવના કર્મ કચરાના | સમાભિલાષીની ભાવના) રચયિતા : અ. સ. અનિતા આર. પટણી - માગાંવ - સંયમપંથે કયારે ચાલું, એવી ભાવના નિત્ય વહું ' યમપંથના પુનીત યાત્રીને, નિત નિત હું વંદન કરું ....... .......સંયમ, ૧ | મુખ્ય સામગ્રી સઘળી મળે પણ, સંયમ વિના છે બેકાર મનુષ્યભવને ઉજ્વલ કરનાર, સંયમીનો જય જયકાર .......સંયમ. ૨ - સંયમ સઘળી સિદ્ધિ આપે, દેવેન્દ્રો જેના ચરણ ચાંપે; નિયાનો વૈભવ નાશવંતો છે, સંયમ આત્મા વૈભવ આપે સંયમ. ૩ બચલ અજર પદ આપે સંયમ, નિષ્કલંક અને નિર્વિકાર; સાત્ત્વિક ગુણો સમજાવે સંયમ, આત્મિક ગુણો ખીલે બહાર ..... .......સંયમ. ૪ માવ ગુણો પમાડે સંયમ, ભવ્ય જીવ તારણહાર - મવની ભાવઠ ભાંગે સંયમ, ભવભીતિનો એ આધાર .. સંયમ. ૫ - સંયમ માર્ગે વીરો ચાલે, કાયરનું નહિ કામ • વીર શાસનના શુદ્ધ આરાધક, સાચા ભાવે કરું પ્રણામ .... ... સંયમ. ૬ કષાય વૃક્ષને કાપવા માટે, સંયમ કુઠાર સમાન, વિરતિ દેવીની વૃદ્ધિ માટે, અપ્રમત્ત મંત્ર મહાન ...... સંયમ. ૭ : સંયમ ગંગા નિયમ નિર્મલ જલ, પાવે પિયુષ પાન; બાજ્ઞા પાલક અપ્રમત્ત મનને, થાય આત્મભૂપનું ભાન. ...સંયમ. ૮ વન વચ કાયા શુદ્ધિ કારક, સમકિત સંવેગ મહાન વશમ વિરાગ આત્મગુણ રંજન “અનિતા” યાચે ભવ શમન . સિંયમ. ૯
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy