________________
મહાસતી પ્રભંજના
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૨૦૨૭ ૦ તા. ૨૭-ર૦૧ કરાવ્યું તારી મોહ જન્ય અજ્ઞાનની અંધકાર દશા દૂર | મૂળને બાળી નાંખ્યું. સ્વયંવરને બદલે સાચી ખાત્રતા. થઈ, જ્ઞ નજન્ય સભ્યપ્રકાશની દશા પેદા થઈ.”. પૂ. | અને સ્વરાજ્યની પ્રાપ્તિ થઈ. દેવોએ દુંદુભિ મગાડી શ્રી અ નંદ ધનજી મહારાજ શ્રી ધર્મનાથ સ્વામિ | કેવલી એવા પ્રભંજના રાજકુમારીને સાધુ વેષ રાખો. ભગવા ના સ્તવનમાં કહ્યું કે- “પ્રવચન અંજન જો કેવલી ભગવંતની વાણીથી અનેક આત્માઓ પ્રબોધ સદ્દગુરૂ કરે, દેખે પરમ નિધાન જિ. દય નયન નિહાળે પામ્યા અને જૈન શાસનનો જય જયકાર થયો. ધન્ય છે જગધણ , મહિમા મેરૂ સમાન, જિ.' ધર્મ જિનેશ્વર આવા મહાસતી પ્રભંજન દેવીને ! ગાઉં રંગયું.
આપણે અનાદિથી પુદ્ગલના પ્રેમી, પુલના ૨ રીતે રાજકુમારીના વિવેકચક્ષુ ખુલી ગયા, સ્વ રાગી અને પુગલની આસકિતથી પીડિત છીએ તો - પરનું સાચું ભેદજ્ઞાન થયું. આત્મા અને જડનો ખેલ કયારે એવી ધન્ય પળ આપણા જીવનમાં આ મહાસતી સમજાય , મોહરાજાની રમતનો કુટરાજનીતિનો સાચો
જેવી આવે જેથી આપણે પણ આત્મપ્રેમી, આમસંગી ખ્યાલ આવી ગયો સોળે શણગાર સજીને સ્વયંવર માટે
અને આત્મરંગી બની સિદ્ધિ વધુની વરમાળાને વીએ ! તૈયાર થયેલી રાજકુમારી પ્રભૂજના ક્ષપકશ્રેણી ઉપર
સૌ પુણ્યાત્માઓ આવી પરમોચ્ચ દશાના સૌભાગ્યને આરૂઢ થઈ અને કેવળજ્ઞાનને પામી. જ્ઞાનના પ્રજ્ઞા
પામો તે જ મંગલ મહેચ્છા. પ્રકાશને એક જ ચિનગારીએ ભવોભવના કર્મ કચરાના |
સમાભિલાષીની ભાવના)
રચયિતા : અ. સ. અનિતા આર. પટણી - માગાંવ - સંયમપંથે કયારે ચાલું, એવી ભાવના નિત્ય વહું ' યમપંથના પુનીત યાત્રીને, નિત નિત હું વંદન કરું ....... .......સંયમ, ૧ | મુખ્ય સામગ્રી સઘળી મળે પણ, સંયમ વિના છે બેકાર મનુષ્યભવને ઉજ્વલ કરનાર, સંયમીનો જય જયકાર
.......સંયમ. ૨ - સંયમ સઘળી સિદ્ધિ આપે, દેવેન્દ્રો જેના ચરણ ચાંપે; નિયાનો વૈભવ નાશવંતો છે, સંયમ આત્મા વૈભવ આપે
સંયમ. ૩ બચલ અજર પદ આપે સંયમ, નિષ્કલંક અને નિર્વિકાર; સાત્ત્વિક ગુણો સમજાવે સંયમ, આત્મિક ગુણો ખીલે બહાર ..... .......સંયમ. ૪ માવ ગુણો પમાડે સંયમ, ભવ્ય જીવ તારણહાર - મવની ભાવઠ ભાંગે સંયમ, ભવભીતિનો એ આધાર ..
સંયમ. ૫ - સંયમ માર્ગે વીરો ચાલે, કાયરનું નહિ કામ • વીર શાસનના શુદ્ધ આરાધક, સાચા ભાવે કરું પ્રણામ ....
... સંયમ. ૬ કષાય વૃક્ષને કાપવા માટે, સંયમ કુઠાર સમાન, વિરતિ દેવીની વૃદ્ધિ માટે, અપ્રમત્ત મંત્ર મહાન
...... સંયમ. ૭ : સંયમ ગંગા નિયમ નિર્મલ જલ, પાવે પિયુષ પાન; બાજ્ઞા પાલક અપ્રમત્ત મનને, થાય આત્મભૂપનું ભાન.
...સંયમ. ૮ વન વચ કાયા શુદ્ધિ કારક, સમકિત સંવેગ મહાન વશમ વિરાગ આત્મગુણ રંજન “અનિતા” યાચે ભવ શમન .
સિંયમ. ૯