________________
આદરણીય અભ્યાસી
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ ૦ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯-૪-bon :અહો ! સમસ્ત જ્ઞાનની હાનિ કરનારા આ તે | મેં જે જંતુઓને હણ્યા તેમને ખમાવું છું. મહાવૃષ્ટિહિમ કેટલો બ | મોહ છે કે જેના પ્રભાવથી ભવ્યોના હદયમાં અને ગરમ રજથી દુર્ગધી આપતા પવનરૂપે મેં અમને અનિષ્ટભાવ તે સભાવરૂપે પરિણમે છે. વિમાનમાં જાણે સતાવ્યા તેમને ખમાવું છું. દંડ, ધનુષ્ય, બાણ તથા દેવાંગના બેઠી હોય તેમ હીંચકા પર બેઠેલી રમણીને જાએ | રથરૂપે વનસ્પતિકાયમાં મેં જે જીવોને પીડા તમને છે, પણ અંધજનો “બૈર્યનો ધ્વંસ કરનારી પાશમાં બાંધેલી ખમાવું છું. પછી કર્મયોગે ત્રસપણાને પામી રાગ દ્વેષ એ શિલા છે.' - એમ જોઈ શકતા નથી. મુગ્ધજનો | અને મદથી અંધ બનીને જે જીવોને મેં સતાવ્યા તમને પોતાને દિચકામાં ડોલતા જાણે છે, પણ “એણે શું કર્મો ખમાવું છું. તે બધા જંતુઓ સર્વત્ર મારા અપરાધને ક્ષમા કર્યા છે, એને કઈ ગતિમાં લઈ જવો ?” એમ તુલના. કરો. સર્વ પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રી છે, કોઈ સાથે મારે કરવાને વિધાતાએ એ કાંટો માંડયો છે તેમ સમજી શકતા વૈર નથી. મહાવ્રતોમાં (શ્રાવક હોય તો તે પ્રચાર નથી. શ્રુજળથી રકત થયેલ પ્રિયાના નેત્રને અણુવ્રતોમાં) મેં કોઈ અતિચાર લગાડયો હોય તે ગુરુ રાગસાગર ના તરંગ સમાન સમજે છે, પણ તે જડો (શ્રી સિદ્ધ ભગવંતોની) સાક્ષીએ મારું તે દુષ્કૃત મિથ્યા અમદાગ્નિથી દગ્ધ થયેલ પુણ્યભવનની જ્વાલા સમજતા થાઓ. નથી. મૂર્ખજનો ક્રિડાના, જલકણોને પોતાના શરીર પર
અવ્યવહાર રાશિમાં અનંત જંતુઓના સંધનથી મોતીઓ માની લે છે, પણ વિષયથી તપ્ત થયેલ |
મારું કર્મ ક્ષીણ થયું તે પીડાની પણ હું અનુમોદના કરું છું. કલ્યાણરૂપ શરીર પર એ ફોલ્લાં છે એમ સમજતા નથી. |
શ્રી તીર્થંકર ભગવંતોના બિંબ, ચૈત્ય, કળશ અને મુગટ અલ્પબુદ્ધિ લોકો ગીતને કામ રૂપી શસ્ત્રના ટંકાર સમાન
વિગેરેમાં પૃથ્વીકાયનું મારું શરીર ઉપયોગમાં આવ્યું હોય માને છે, પરંતુ તે દુર્ગતિ દ્વારના કમાડ ઉઘાડવાનો ધ્વનિ
તેને હું અનુમોદું છું. શ્રી જિનના સ્નાત્ર પાત્રોમાં દૈ યોગે છે એમ સમજતા નથી. અજ્ઞજનો ગીત - ગાનમાં પ્રશંસા
હું જે જળરૂપે કામ લાગ્યો તેની અનુમોદના કણ છું. કરતાં મસાક હલાવે છે, પણ એ મોટો પ્રમાદ છે એવો
ધૂપના અંગારમાં કે દીપકમાં શ્રી જિનેશ્વરદેવોની આગળ નિષેધ કરવા માટે તે શિરકંપ છે એમ કેમ કોઈ જાણતા
હું જે તેજસ્કાયરૂપે ખપ લાગ્યો તેને હું અનુમોટું પ્રભુ નથી ? ? ણે લોકની સમૃદ્ધિ આપતાં પણ નરજન્મ ન
પાસે ધૂપને ફેલાવવામાં તથા તીર્થમા સંઘ થાકી જતાં મળે, અહં ! તે આવી રીતે વૃથા હારી જાય છે. એ પણ
વાયુકાયરૂપે હું જે કામ લાગ્યો તેની અનુમોદના કી છું. મોટામાં મોટો મોહ છે. એ પ્રમાણે મૂઢજનો સંસારને
મુનિઓના પાત્ર કે દંડમાં તથા જિનપૂજાના પુષ્પોમાં હું સર્વથા વધારે છે, પરંતુ સુજ્ઞ મહાત્માઓને તો એ તજવા
વૃક્ષરૂપે જે કામ લાગ્યો તેને હું અનુમોદું છું. વળી યોગ્ય છે.'
સત્કર્મના યોગે જિનધર્મને ઉપકારી એવા ત્રસકાય હું દુકૃતગહ, સુકૃત અનુમોદના, થયો તે અનુમોદું છું.” ચાર શરણાનો સ્વીકાર
. (આ રીતે જે પુણ્યાત્મા અનંતભવોમાં ઉપજેલાં આ. શ્રી વર્ધમાનસૂરિજી મ. કૃત “શ્રી
દુકૃતની નિંદા - ગહ કરે, જે કાંઈ સુકત કર્યો હોય તેની વાસુપૂજ્ય ચરિત્ર'માંથી રાજર્ષિ પધોત્તરે કરેલી ક્ષમાપના
અનુમોદના કરે અને શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્ગ - ૨)
કેવલી પ્રરૂપિત ધર્મનું સાચા ભાવે શરણ સ્વીકારે છે તે
આત્મા સમાધિને પામે છે. માટે રોજ રાત્રે સૂતી ખિતે “અનાદિકાલથી અવ્યવહાર રાશિમાં વસતાં મેં જે |
હૈયાપૂર્વક આનો પાઠ - વિચાર - મનન કરવું જરૂરી છે.) અનંત જંતુઓને દુભવ્યા તે ખમાવું છું. વ્યવહાર રાશિમાં પૃથ્વીકાયમાં આવતા લોહ, પત્થર થઈને મેં જેમને હયા સામાયિક સફળ કયારે બને ? તેમને ઘમ વું છું. નદી, સમુદ્ર અને કુવાઓમાં જલરૂપે મેં (શ્રી સંવેગ રંગશાળાના આધારે ગ્લો. ૨૭૩૯ - શિ જે આશ્રિત જંતુઓને હણ્યા તેમને ખમાવું છું. આગ, | ૨૭૫૦ નો ભાવાર્થ) વિજળી, દવ અને દીપ વગેરેના રૂપથી અગ્નિકાય થઈને
ઉદાસીનતા આદિ પાંચ ગુણોના સદૂભાવવાળું