SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શમન (અઠવાહિ), મંગળવાર તા. ૧૨-૭-૨૦૦૧ રજી. ન. GRJ૪૧૫ . કાકાસા હecહકાઢતોwwhonorea, : :::: Masurintenar ww .swવ40, sic - પmધી કહેતા હતા કે શ્રી ગુણદશી -, **કકકકકકકકકકક ક ખ ખાનના પરિકલા - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. • જન શાસનમાં જાણવાનું અને ભણવાનું એટલા માટે દુનિયાના રંગ – રાગમાં શું બળ્યું છે ' દુનિયાની | છે કે જીવને સાચા અને ખોટાનો ખ્યાલ આવે. સાચું કોઈ ચીજ જોવામાં, સાંભળવામાં, ભોગવવામાં ખાચરણમાં આવે નહિ અને ખોટું છૂટે નહિ તો તે આનંદ આવ્યો તો આત્મા બગડયો જ સ નજો સંસાર નકામું છે. તો નર્યું ગંધાતુ કીચડખાનું છે આ કીચડ વાનમાં તેને કમ્યગ્દર્શન અને સમ્યગુ જ્ઞાનથી જીવને સાચા - જ આનંદ આવે કે જે મિથ્યાત્ત્વ અવિરતિ અને મોટા પરિણામનો ખ્યાલ આવે છે. જ્ઞાની જ્ઞાનની કષાયમાં બેહોશ હોય. વાતો કરે પણ અમલ કરવામાં અખાડા કરે તો તે પાપ કરીને સુખી થવું તે મહા દુઃ ની થવાનો અસલમાં જ્ઞાની નથી. રાજમાર્ગ છે. પાપ ન કરવા ખાતર દુઃ ખ ભોગવી જ દેવ - ગુરૂ - ધર્મને માનીએ છીએ તેને લેવું અંતે સુખ ઓછું મળે તો ચલાવે લેવું તે માળખવાની ઈચ્છા ન થાય તો સમજવું કે મહાસુખી થવાનો રાજમાર્ગ છે. મ્યગ્દર્શન છે જ નહિ. પરિગ્રહી બધા દુઃખી ! પરિગ્રહમાં સેલ પણ ૦ ૧ જીવને સારામાં સારા દેવ - ગુરૂ મળે અને તેને દેવ પરિગ્રહમાં સુખ નથી, સંતોષમાં છે તેમ માને તે જ ગુરૂં થવાનું મન ન થાય તો સમજી લેવું કે તે મૂરખ સુખી ! શિરોમણી છે તેને કોઈ દિવસ સમ્યગ્દર્શન થવાનું દુનિયાના પદાર્થોની ઈચ્છા માણસ, પાગલ નથી. બનાવનારી છે. T૦ મારે અરિહંત થયું છે. અરિહંત ન થવાય તો મારે મોજશોખના સાધનો માટે પૈસા મળે અને - રિદ્ધિ થઈને મોક્ષમાં જવું છે. ભગવાનની ભકિત માટે પૈસા ન મળે તો • પર આ સંસારમાં રહેવું જ નથી. જેને આ મન ન પાપોદયવાળા જ કહેવાય ને? હોય તે અસલમાં અરિહંતનો પૂજારી જ નથી. આ | પૈસા પાપ છે તેમ માને તે જ પુણ્યશાલી ફાવે ! થવાનું મન થાય તેને સાધુ થવાનું મન છે જ. તમને મહેલ જેલ ન લાગે, પૈસો અનર્થકારી ન લાગે તે ય સાધુ થવાનું મન થતું નથી તેનું કારણ એ છે કે તમારે પાપોદય ! અરિહંત થઈને કે સિદ્ધ થઈને મોક્ષે જવું જ નથી. બહારની આંખ ગમે તેટલી સારી હોય પણ હૈયાની • સંસાર અસાર ભગવાન બોલે અને તે ન લાગે તો આંખ ઉઘડી ન હોય તો તે બધા આંધળા જ કહેવાય ને? જાણવું મિથ્યાત્વ ગાઢ છે તે અસાર લગાડવાનું મન પાપ પ્રવૃત્તિ કરતાં જેનું હૈયું ન કંપે તે આરિક નથી. થાય તો મિથ્યાત્વ મંદ પડે. મંદ મિથ્યાદ્રષ્ટિને આસ્તિકનું હૈયું પાપ કરતાં કંપ્યા વિના રહે નહિ. ભગવાનની વાત યાદ રહે છે. તેને સુખ યાદ આવે જે સુખ પાપ કરાવનાર છે, દુર્ગતિમાં મોકાનાર છે. તે અંદરથી જ અવાજ આવે કે મરી જઈશ. તેને તે સુખને સારું લગાડનાર કર્મ છે. તે કર્મને સારું મેળવવાની ધાંધલ કરી તો કષાય તને ખાઈ જશે. કહેવાય? ઉપકારક કહેવાય ? જ જssssssssssss s ssssssserrassinhnsriswwwwwwwwwwwwwwwwwwwww w જન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવ) C/. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy