________________
आज्ञाराद्धा विराझा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારામની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું ૫
(અઠવાડિક)
તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાકોટ)
પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) મંગળવાર તા. ૧૨-૬-૨૦૦૧ (અંક : ૪/૧
પરદેશ રૂા. પ૦૦ આજીવન રૂા. દobo
વર્ષ : ૧૩) સંવત ૨૦૫૭ જેઠ વદ દ વાર્ષિક રૂા. ૧૦૦ આજીવન રૂા. ૧ooo
સંહાસ એંઢલે સંયમ જીવનની અશાન યાત્રા
લેખકઃ મુકિતપંથ પથિક પરમત રક અરિહંત પરમાત્માના શાસનમાં સંયમ | મુખ્ય ધર્મગુરૂ પોપના નિર્દેશ મુજબ ઈસાઈ ધર્મગુરૂમો ધર્મ સર્વ શ્રેષ્ટ છે આ સંયમ ધર્મની સાધના કરીને અનંતા | વગેરે બધા માણસોને ઈસાઈ (ઈસુ ખ્રીસ્તના અનુયાય) આત્માઓ જે રિહંત બન્યા તેમજ આજ સંયમ ધર્મને |. બનાવી દેશે એના કારણે જૈન ધર્મનો પણ નાશ થઈ જા. પાળીને - ૫ મીને અન્ય અનંતાઅનંત આત્માઓ સિદ્ધ દીર્ધ દ્રષ્ટિએ વિચાર કરતા મને તો એમ લાગે છે કે બન્યા, સિદ્ધિ પદમાં બીરાજમાન થયા અને ભવિષ્યમાં |
ઈસાઈઓ જૈનધર્મનો નાશ કરતા કરશે પણ જૈનશાસન્માં અનંતાનન્ત થવાના છે. આવા સર્વશ્રેષ્ઠ સંયમ ધર્મની
નવા જે સુધારક સાધુઓ કેટલાક પાકયા છે જ સાધના વર્તમાનકાળમાં પણ અનેકાનેક પુણ્યાત્માઓ કરી
જૈનશાસનના નાશને નોતરશે. રહ્યા છે.
નજીકમાં ભૂતકાળમાં કેટલાક (અલ્પસંખ્યક). ભૂતકા લમાં જતિઓ - ગોરજીઓ – શ્રી પુજજીઓના
સુધારક સાધુઓ પાકયા હતા પરન્તુ એ વખતે મટા જોરના કાર સંયમ ધર્મ વિનાશના આરે આવીને ઉભો
ભાગના આચાર્યાદિ સાધુ ભગવન્તો સજાગ હતા રહ્યો હતો તારે લગભગ ૩૫૦ વર્ષ પૂર્વે પૂ. પન્યાસ શ્રી
ધર્મનાશક સુધારક સાધુઓની સુધારક માન્યતાનું EE સત્યવિજયજી મહારાજે કિયોદ્ધાર કરવા દ્વારા સંયમ ધર્મને
જોરશોરથી વિરોધ કરવા દ્વારા એમના પ્રભાવને જીવન્ત અને જવલંત બનાવ્યો હતો અને એજ રીતે એ
નેસ્તનાબુદ કર્યો હતો જૈન સમાજના મોટાભાગના વને સંયમ ધર્મ પળાતો આવ્યો છે એનો પ્રતાવે જૈન શાસન
એમની સુધારકતાના પાપથી બચાવી લીધો હતો હવે તો Eજગતમાં ઝ’ હળી રહ્યું છે એનો પ્રભાવ ચારેકોર સુંદર
જૈનશાસનમાં સુધારક સાધુઓનો કાફલો ઉભો થઈ ગયો અસર કરી રહ્યો છે એના કારણે વર્તમાનમાં પણ
છે એમાના કેટલાક ધારદાર વકતૃત્વ ધરાવી રહ્યા છે. અનેકાઅનેક પુણ્યાત્માઓ સંસારનો ત્યાગ કરી સંયમ
હજારો માણસોને ભેગા કરે છે કેટલાકો થોકકંધ જીવન સ્વીક રી રહ્યા છે જૈન જૈનેત્તર વર્ગમાં જૈન શાસનના
શાસ્ત્રોનો ઉપરછલ્લો અભ્યાસ કર્યો છે ઉત્સગસંયમ ધર્મ પ્રત્યે અનેરૂ માન-બહુમાન છે. સંયમ ધર્મનું સુંદર પાલન કરે એના પ્રભાવે શ્રાવકોમાં શ્રાવક ધર્મનું
અપવાદનું જ્ઞાન પણ મેળવ્યું છે પણ ઉત્સર્ગ અપવાદને પાલન સુદ્રઢ થાય અને જૈનેત્તર વર્ગ પણ સંયમ ધર્મની
કયાં અને કઈ રીતે લગાડવા જેથી સંયમાદિ ધર્મ ટકી રહે અનુમોદના કરવા દ્વારા બોધિ બીજ આદિ પામી જાય.
એનું જ્ઞાનભાન લગભગ ભૂલી ગયા છે એમ આજની :
કેટલીક થતી પ્રરૂપણા અને પ્રવૃતિઓથી જણાય છે. I આજ કાલમાં કેટલાક સાધુઓ જોરશોરથી બોલે છે અને માસિ દિમાં લખે છે કે ઈસાઈઓનું વિશ્વના સર્વે
ઈસાઈ ધર્મના મુખ્ય ધર્મગુરૂ પોપ જે તે ધર્મો - જૈન ધર્મ પર ભારે આક્રમણ છે. ઈસાઈઓના
ભારતની ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માટે ફતવાઓ - E C, 2, ,
4 ૬૧૭
-