SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ IHAHA LHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHH ૪૧૧ ઉપવાસ શ્રી જૈન શાસન (અઠવાડિક)વર્ષ ૧૩૦ અંક ૩૮/૩૯ , તા.૨૨ ૫-૨૦૦૧ आह च "तवहेउ चउत्थाद जाव य छम्मासिओ तवो होई । ભગવાન મહાવીર દેવાધિદેવ કરતા પોતાની જાતને | | આ શાસ્ત્ર પાઠથી એક ઉપવાસથી માંડી યાવતુ ૬ ઉચ્ચ કક્ષાની દેખાડવાનું થવાથી ભગવાન મહાવીરની # મહીમાના ઉપવાસ કરવાનું જણાવ્યું છે એનાથી વધારે આશાતનાનું પાપ પણ લાગે એવું પણ માનતી. હતી : = ઉપવાસ કરવાનું જણાવ્યું નથી માટે આ. શ્રી જયઘોષ મહીનાના ઉપવાસને પારણે ૬ મહીનાના ઉપવાસ કરો સૂ. તથા પં. ચંદ્રશેખર વિ. મ. હીરા માણેક એમાં વાંધો નથી પણ ૬ મહીના ૧૮૦ ( પવાસથી રતભાઈના ૪૧૧ ઉપવાસને અનુમતિ આપી એ વધારે લાગટ.ઉપવાસ કરી શકાય નહી. શાસ્ત્રવિરૂધ્ધ છે અને શાસન મર્યાદા બહાર છે શાસ્ત્ર - જૈન શાસનમાં શાસ્ત્રીય મર્યાદા છે કે કોઈ ભવ | શાખમર્યાદાને અનુરૂપ નથી. આલોચના આદિ લેવા આવે ત્યારે તેને તપનું પ્રાયશ્ચિત I હીરા માણેક રતન તથા આ. શ્રી જયઘોષ સૂ. આપવાનું હોય ત્યારે ૬ મહીના (૧૮૦ ઉપવાસ) થી વધારે તપ પ્રાયશ્ચિત ન આપી શકાય. કેમકે ભગવાન અને પં. શ્રી ચંદ્રશેખર વિ. વગેરે એવાજ તર્કમાં રાચી મહાવીરના શાસનમાં ૬ મહીનાના તપનું વિધાન છે રહ્યા છે કે ભગવાન મહાવીરના ઉપવાસ પાણી વગરના એનું પણ એજ કારણ છે કે ભગવાન મહાવીર દેવનો ૬ નિદ્રાવગરના બેઠક વગરના ઈત્યાદિ રૂપે હતા આવા મહીનાનોજ તપ છે અર્થાતુ ભગવાન મહાવીરે દ ઉપવસ તીર્થંકર જ કરી શકે બીજા કોઈ ન કરી શકે. મહીનાનો જ તપ કર્યો છે તેથી વધારે એક ઉપવાસ પણ હીર૫માણેક રતનભાઈના ઉપવાસ ભગવાન મહાવીર કર્યો નથી. જેવા ન હતા એથી એઓના ૪૧૧ ઉપવાસ કરવામાં વાંધો નથી આવો એમનો તર્ક પણ કતર્કમાં જ પરિણામ તેમજ સવારના પ્રતિક્રમણમાં તપ ચિત્તવણીનો પામે છે પંચાશક પ્રકરણ ગ્રન્થના પાઠનો ૬ મહીના કાઉસ્સગ કરવામાં આવે છે ત્યારે કાઉસ્સગ્ગો પ્રારંભ સુધી ઉપવાસ કરવાનું જણાવ્યું છે પણ ભગવાન એ પ્રમાણેજ કરાય છે કે ભગવાન મહાવીરે ૬ મહીનાનો મહા થર જેવો પાણી વગરના, નિદ્રા વગરના, બેઠક તપ કર્યો, (હે ચેતન) તુ કરીશ? ભગવાન મહાવીરે દ વગા વગેરે વિશેષણવાળા ઉપવાસ કરવાનું જણાવ્યું મહીનાનો તપ કર્યો છે ચેતન તુ કરીશ એ પ્રમાણે જ તપ ચિંતવણી કાઉસ્સગ્નનો પ્રારંભ કરાય છે ૫૦૦ કે હજાર નથી માત્ર એક ઉપવાસથી પાવતુ ૬ મહીના સુધીના ઉપવાસ કરીશ એ પ્રમાણે કાઉસ્સગનો પ્રારં કરતો B] (૧૮) ઉપવાસ કરવાનું જણાવ્યું છે એથી એ નિશ્ચિત નથી કેમકે ભગવાન મહાવીરદેવના શાસનમાં ૬ થાય છે કે મહાવીરના શાસનમાં ૬ મહીનાનો જ ઉત્કૃષ્ટ મહીનાના તપનીજ મર્યાદા છે. તપ/૧૮૦ ઉપવાસ) જ થઈ શકે એનાથી વધારે ન કરી માટે જ હીરા માણેક રતનભાઈન. ૪૧૧ શકાય. પાણી પીવા પૂર્વકના કે ઉંધ લેવા પૂર્વકના પણ દ ઉપવાસના તપને જૈન શાસન માન્યતા આપતું નથી તો મહીપાથી વધારે ઉપવાસ ન જ કરી શકાય અને જો કરે પછી આચાર્ય શ્રી જયઘોષ સૂ. આદિ સાધુઓથી એના તો તેજૈિન શાસનની શાસ્ત્રીય મર્યાદાનો ભંગ કરનારો છે. તપને માન્યતા કઈ રીતે આપી શકાય ? શારત્ર વિરૂદ્ધ મહાવીર ભગવાનના શાસનના ઇતિહાસમાં માન્યતા આપવાના કારણે શાસન મર્યાદા નો ભંગ = ચતુર્વિધ સંઘમાંથી કોઈએ પણ ૬ મહિના કરતા વધારે કરવાના પાપના ભાગીદાર બને ખરા કે નહી ? ઉપવાસ કર્યાનું કોઈ દૃષ્ટાન્ત નથી છેલ્લા આ. શ્રી હીર | જૈનશાસનમાં ભગવાન મહાવીરે જેટલો તપ કર્યો FI સૂ. મ. ના વખતમાં સુશ્રાવિકા ચંપાબાઈએ ૬ એટલો તપ કરવાનું વિધાન છે પરન્તુ ભગવાન મહાવીરે મહીના ઉપવાસ કર્યા હતા એનાથી ૧ ઉપવાસ પણ જેવો તપ કર્યો એવો તપ કરવાનું કોઈ શાસ્ત્રમાં વિધાન વધાર કર્યો ન હતો ધારત તો ૬ મહીના ઉપર એક નથી તીર્થંકર ભગવત્તો જેવો તપ તો તીર્થંકર, જ કરી =ા ઉપવાસ પણ વધારે (૧૯૧) ઉપવાસ કરી શકત. ન કરી શકે બીજા કોઈની ગુંજાયસ હોતી નથી. શકતુ એવું ન હતું પણ ભગવાન મહાવીરે ૬ મહીના હીરા માણેક રતનભાઈના ૪૧૧ ૯૫વાસની (૧૮) ઉપવાસનો જ તપ કર્યો હતો એમના તપથી ઉજવણી પં. ચંદ્રશેખર વિ. મ. ની નિશ્રામાં થઈ તે પણ વિધાન તપ ન કરાય એવી એમની શાસ્ત્રીય માન્યતા શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધ શાસન મર્યાદા બહારનું કામ થયું છે હતી ભગવાન મહાવીર કરતા વધારે તપ કરવાથી | અનુસંધાન પાના નં. ૧૪ HAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHAHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHI 군
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy