SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર દેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્રા आज्ञाराद्धा विराद्धा च. शिवाय च वाय च જેન શાસન તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢક (મુંબઈ) ભરત સુદર્શનભાઈ હેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખ લાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી | કા (થાનગઢ) વર્ષ : '13) સંવત ૨૦૫૭ વૈશાખ વદ ૧૪ વાર્ષિક લવાજમ રૂા. ૧૦ આજીવન રૂા. ૧૦૦ (અઠવાડિક) મંગળવાર તારીખ ૨૨-૫-૨૦૧ (અંક૬૮ ૩૯ પરદેશ વાર્ષિક રૂા. ૧૦૦ પરદેશે આજીવન 3ી દ શા hen then the sonળ M) e een en en end પર્યાવરણવાદીઓari છાણની ઘેલછા - લેખક : અકાકી પર તારક શ્રી અરિહંત પરમાત્માનું શાસન લોકોત્તર | ગ્રહણ વખતે બંધ રાખવાનું વિધાન કર્યું નથી છતા કેમાકો શારાન છે. આવા શારાનની પ્રાપ્તિ જેને થઇ તે ધન્યાત્મા છે એ જિનમંદિર ગ્રહણ વખતે બંધ રાખવાના આગ્રહી બન્યા છે. શાસનની ખારાધના - પ્રભાવના - રક્ષા કરનારની ધન્યતા તો અને કેટલેક ઠેકાણે જિનમંદિરો બંધ રાખવાની પ્રવૃત્તિઓ વિશાળ એ વા આકાશને પણ આંબી જાય તેવી છે. આવા પડી છે. તેનું કારણ એ જ છે કે ઇતરોને ત્યાં પોતાના મંદિરો ગૌરવવંતા પુણ્યાત્માઓથી જ જૈન શાસન ચાલવાનું છે | બંધ રાખે છે એ લૌકિક માન્યતા આપણે ત્યાં કેટલાક દ્વારા ૨ ચમકતુ રહે પાનું છે. અપનાવાઇ છે. જે લોકોત્તર શાસનમાં શાસ્ત્ર માન્ય નથી.એને લો ોત્તર શાસનના સિદ્ધાંતો અને માન્યતાઓ અબાધ્ય જકારણે જૈન શાસનમાં વિવાદ અને વિખવાદ કેટલાકથી અને અનુમ કોટીની છે એને અનુસરીને જ જેઓ શાસનની ચાલી રહ્યા છે. વર્તમાનમાં પણ પર્યાવરણવાદીઓર્જન આરાધના પ્રભાવના - અને રક્ષા કરે છે તેઓ અનેકાનેક શાસનમાં છાણની બાબત માં લૌકિક માન્યતા અપનાવીને આત્માઓને સંસાર સાગરથી તારવા સાથે પોતે પણ તરી જિનમંદિરમાં પણ છાણના લીંપણ કરાવવા સુધી પહોંચી ગયા જાય છે. છે. કોઇ કોઇકે વિષયમાં જૈન શાસને પણ લૌકિક માતાને લોકોત્તર શાસનના સિદ્ધાંત અને માન્યતાઓ અલગ અપનાવી છે પણ તે કયાં સુધીની?તે પણ સમજવાની અમન્ત તે હોય છે અને લૌકિક માન્યતાઓ જુદી કોટીની હોય છે એ આવશ્યક છે. કે બન્નેની દ રેખા સમજી શકે તેજ જૈન શાસનની સાચી જેમ ગોમૂત્રને લોકો પવિત્ર માને છે જૈન શાસનમાં તેની આરાધના - પ્રભાવના અને રક્ષા કરી શકે છે. એ બન્નેની ભેદ પવિત્રતા અપનાવી તે એટલા જ પુરતી કે કોઇ સાધુ-સાધ્વી રેખા જુદા સમજનારા જૈન શાસનમાં મોટા વિષમવાદ ઉભો | કાલકરે ત્યારે ઉપાશ્રયમાં પવિત્રતાનું સમ્પાદન કરવામાટેમકને કરનારા અને છે અને એના જ કારણે જૈન શાસનમાં લઇ ગયા બાદ ગોમૂત્રના છાટણા વગેરે કરાય છે બાકીનુમૂત્ર વિવાદો-વખવાદો અને સંઘર્ષો પૈદા થાય છે. લૌકિક દૃષ્ટિએ પવિત્ર મનાતું હોવા છતા મંદિરાદિની કૃદ્ધિ ગ્ર ણ - સૂતક વગેરેના વિવાદો એના કારણે વર્ષોથી | પાણી દુધાદિથી જ કરાય છે. પણ ગોમૂત્રથી નહી. પ્રભુજીનાં તે થયેલા જૈ શાસનમાં ચાલી રહ્યા છે. સૂર્ય - ચંદ્રના ગ્રહણ | પ્રક્ષાલાદિમાં પણ ગોમૂત્રનો ઉપયોગ કરાતો નથી. પરંતુ વખતે શું શું ન કરવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે. એમાં જિનમંદિર દુધ-પાણીનો ઉપયોગ કરાય છે. MARAMMMMMMMMMMMMMHHHHHH ' .. -
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy