________________
& ?
કડ કk # # # # # # # # # ક ક ઝ ઝફર કકક કકકકક કકક કકક કકક કકક કકક કકક કકક કક્ષ + અ ક ક
| અમાપરિણતિ આદરી, પરપરિણતિ ટાળો' શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩૦ અંક ૩૬/૩૭ ત . ૮-૫-૨૦૦૧
હય. મોક્ષ એ કાંઈ મહેલાત નથી પણ આત્માનું સાચું - | ચંદ્રક જીતનાર પણ સુકોમળ સ્પર્શાદિના એવા ઘેલા વાસ્તવિક સ્થાન છે, જ્યાં સુવિશુદ્ધ બનીને ગયેલ આકર્ષણમાં ખેંચાય છે કે મનોહર વિવિધ વિષયોથી 'ચાત્મા, સદૈવ આત્મગુણોમાં રમણતા કરે છે. જ્યાં ક્ષણવાર દૂર પણ રહી શકતા નથી. વિકાર- વાસનાનું પૂર જવવાનું સદા અને જીવવા માટે એકપણ ચીજની જરૂર ભલભલા સબળાને પણ અબળા આગળ • બળા બનાવે
નહિ. મુકિત એટલે જ સ્વરૂપ રમણતા – શરીર - છે. તે જ સમુદ્ર અગાધ અને ભયાનક છે તેટલું જ નહિ ઈન્દ્રિય અને ઈન્દ્રિયોના વાસના વિલાસના બંધનોથી પણ તરવો દુઃશક્ય છે. પાંચે ઈન્દ્રિયોના ઈ ટ - મનોહર સર્વથા દૂર થવાનું છે. તે બંધનો છૂટે નહિ ત્યાં સુધી વિષયો મેળવવા અને અનિષ્ટ - અમનો .રના ભયથી મુકિત મળે જ નહિ. તેમાં જ મજા આવે ત્યાં સુધી ત્યાગ તેનાથી દૂર રહેવા બાહોશ પણ બેહોશ બ ો છે, પામર -વિરાગ આવે પણ નહિ. “વિષયનો વિરાગ, કષાયનો અને વિવશ બને છે. ઉપકારીઓએ સ્ત્ર ના લલના, ત્યાગ, ગુણનો અનુરાગ અને તેને માટેની જરૂરી ક્રિયામાં માનુની, મોહીની, અમદા આદિ સ્ત્રી પાચક શબ્દો
મમત્ત ભાવ ન આવે ત્યાં સુધી મુકિત થાય નહિ. અમથા નથી સમજાવ્યા. ભલભલાના મ ઉતારનારી મુકત માર્ગે ગમન પણ થાય નહિ. માટે કહે છે કે છે, પહેલા પુરૂષોને વશ કરે અને પછી વિવશ દુખના મૂળો ને જાણી તેનો સર્વથા સર્વ રીતે ત્યાગ કરે બનાવનારી નારી છે. તેમાં ય મોહક - રૂપા સી લલનાના તે જ્ઞાની અને સ્વરૂપ રમણતાને પામવા મુકિતમાર્ગે ચાલે સ્પર્શની લાલસા પણ આત્માની કેવી બરબાદી - તે જ દેખતો. આવી દશા પામવી તો દિશા બદલવી પાયમાલી કરે છે તે કોણ નથી જાણતું ? રાવણ જેવા જારી છે.
મહાતત્ત્વજ્ઞાનીનું પતન પણ કેમ થયું ' વાસનાના (૨૬-૨) “કસ્તી ? યો વિરકતોડસ્તિ, સમુદ્રને તે જ તરે જે ખરેખર વિરકત યિ. સ્ત્રીના કો નિમગ્નો ? વિલાસવાનું ચ”
અંગોપાંગના ચન્દ્રમા, કળશ આદિની ઉપમ થી રાજી ના
થાય પણ તેની વાસ્તવિકતાને વિચારી તેન થી દૂર રહે. કોણ તર્યો ? જે વિરકત - વિરાગી છે,
વિરકત તે જ બને જે હૈયાથી સ્ત્રીને માટે પુરૂષ અને કોણ ડૂળ્યો ? જે વિલાસી છે.
પુરૂષને માટે સ્ત્રીને વિષ સમાન માને વિષયોના I કાર્યનિધાન શ્રી તીર્થંકર પરમાત્માની કરૂણાનો ભોગવટાને પણ રોગની જેમ માને પણ રાગથી ન પી નથી. સંસાર અને મુકિતનું સચોટ કારણ બતાવે છે. ભોગવે તે જ વિરાગી રહી શકે. હૈયાથી સ ચો વિરાગી તે પણ જો આપણી બુદ્ધિમાં બેસે તો માનવું કે કમલની જેમ રાગના કારણો - બંધનોમાં ૫૧ નિર્લેપ જ અમણામાં કાંઈક યોગ્યતા પણ ખીલી છે. બાકી દંભી રહે, અનાસકત જ રહે. આવો વિરાગી જ મહાવિરાગી દુયામાં માત્ર બુદ્ધિવાદના નામે ચરી ખાનારાઓએ બની સંસાર સાગરને તરી જાય. જે વાસન ના સમુદ્રમાં આ જે બધાનું એવું “બ્રેઈન વોશીંગ' કર્યું છે કે મૂંઝાયો તે બિચારો તેમાં ગુંગળાઈને મરી'- ડૂબી જાય. તપુરૂષોની સાચી વાત પણ “હંબગ” “કપોલ
વાસનાનું મૂળ બીજ મારા - તારાની ( લાવના છે. કમિત” “સુખથી ઠગનારી' “દુ:ખદાયી' લાગે છે. વિષયોનો ગુલામ બનેલો સંસાર સમુદ્રમાં ડૂ લો જ છે.
| મોટા સમુદ્રો કે ખાઈઓને તરી જનારાનું બહુમાન તેમાં નવાઈ કે બે મત નથી. વિરાગી બનેલા જ તરે છે કીએ છીએ, “ગોલ્ડ મેડલો” આપી નવાજીએ છીએ, પણ સત્ય જ વાત છે. વિલાસ - વિકારની « તોથી પણ છાઓમાં ચમકાવીએ છીએ. પણ અનાદિ કાળની દૂર રહી, વિરાગની મસ્તી માની સંસાર સાગરને તરી હૈયાની હોળી સળગાવનાર વાસનાના સમુદ્રનું કે જાય – તેવો પ્રયત્ન કરવો જરૂરી છે. વારનાના ખાબોચિયાને તરનારા કેટલા ? યુધ્ધોમાં
(૨૬-૨) “કો દેવો ? વીતરાગો યઃ શ્રીરતા બતાવનારો સ્ત્રીઓના કટાક્ષબાણ આગળ
| દેવ કોણ? જે વીતરાગ હોય , લાર થાય છે, ઘાયલ થાય છે, હારી જાય છે. સકના તોફાની જળોને તરનારો સ્ત્રીની મોહકતા અને
દુનિયામાં દેવ તરીકે ઓળખાતા ' ણ દેવની માદકતા આગળ મીણની જેમ ઓગળી જાય છે. વિલાસ કોટિમાં આવી શકે તેમ નથી. સામાન્ય રીતે વિચારો કે - કાર - વાસનાથી વ્યાપ્ત થઈ જાય છે. બહાદરીના | માનવથી જે કાંઈક ઊંચો હોય તે પણ ગુણર પત્તિથી તે
Ek
#
e &
જ એક ક ક ક ક ક
ક ક
ક ક ક
ક ક ક
૫૬૬
ક ક * * * * * * * * * * * * *
* * * * * *