SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ની રાષ્ટ્રીય ઉજવણી એટલે જેન સિદ્ધાંત ઉપર વજપાત શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩ - અંક ૩૪/૩૫ તા ૧૭-૪-૨૦૦૧ લોકાડીલા માનનીય મંત્રીવર્ય શ્રીમતી જયવંતીબહેન મહેતા YTIc. ત્રીજે માળે, ૩૭, મેકર ટાવર, ર - વિંગ, કફ પરેડ, વિક્રમ સંવત ૨૦૫૭ ચૈત્ર સુદ - ૧૩ T કોલાબા, મુંબઇ-૫. Fax: 022-3714168 શુક્રવાર, તા. ૬-૪-૨૦૧ જ સવિનય પ્રણામ સહ... વિષય : ભગવાન મહાવીરના ૨૬o માં જન્મકલ્યાણકની રાષ્ટ્રીય ઉજવણીનો વિરોધ બાપની સમક્ષ અમે અમારી હૃદયની વ્યથા ઠાલવવા ઉપસ્થિત થયા છીએ. અમારા હૃદયના શત-શત ખંડ થઇ રહ્યા છે. આશા વ્યક્ત કરે એ છીએ કે આપ અમાર ધાર્મિક વ્યથાઓ સમજી શકશો. • મગવાન મહાવીરદેવના જન્મ કલ્યાણકનું ર૬૦૦ મું વર્ષ આગામી ૬ એપ્રિલથી શરૂ થશે. આ પ્રસંગને પામીને સરકારે એક વર્ષ સુધીના લાંબા જે કાર્યક્રમો યોજય છે, તેના બધા વિષયો જૈનધર્મના મૂળભૂત ઢાંચા સાથે અસંગત બનતા હોવાથી અમે તેનો વિરોધ કરીએ છીએ. ૧. સ્ટીક્ટિોમાં ભગવાન શ્રી મહાવીરની છબિઓ ઉપસાવવી. ૬. ભગવાન મહાવીરના જીવન પર ફિલ્મ બનાવી. ૨. લણી સિક્કાઓમાં ભગવાન મહાવીરનાં ચિત્રો મૂકાવવા. ૭. ભગવાન મહાવીરના જીવન પર નાટકો યોજવા. ૩. મગવાન મહાવીરનું નામ જોડીને ગાર્ડનો-પાક બનાવવા. ૮. માંસાહારી હોટેલોમાં જૈનવેજનોનવો સ્ટોલનો ક્રાવવો. ૪. કહેર સ્થળો પર ભગવાન મહાવીરનું નામકરણ કરવું. વનસ્થલીઓ વિકસાવવી. ૫. કેન આગમોનું ભાષાંતર કરવું. બધાય મુદાઓ જૈનસિદ્ધાંતોની કતલ કરી નાંખે તેવા છે. આ ઉજવણી અમારા હૃદયનાયક ભગવાન શ્રી મહાવીરનું સન્માન નહિ કરે અલબત્ત, તેમનું ' ઘોરોતિ વીર અપમાન કરશે. તેમનું અવમૂલ્યન કરશે. તેમની સર્વશ્રદ્ધાને બજારૂચીજબનાવી દેશે. જ સરકારની ઉક્ત યોજનાઓ જૈનશાસ્ત્રોથી સર્વથા વિપરીત હોવાથી આ યોજનાઓએ અમારૂ દિલ દુભવ્યું છે. જૈન સંઘોમાં કચ્છનાં ભૂપથી ય વિશાળ આ ખળભ ાટ મચાવ્યો છે. આપ, સુજ્ઞ છો. ગુજરાતીઓના આદરણીય છો. તો જૈનોના સિદ્ધાંતોના થઈ રહેલા અવમૂલ્યનને અટકાવવા અવશ્ય પરિશ્રમ કરશો. 2 અમારો અવાજ પ્રધાનમંત્રી સુધી પહોચાડી ૨૬૦૦ની ઉજવણીની કથિત યોજના રદ્ બાતલ કરાવશો. એવી અપેક્ષા સાથે. સરનામું લિ. 3. माननी मंत्री, श्री अनन्तकुमारजी विक्रम संवत् २०५७ सु. १३ (ર્થરમ સાંસ્કૃતિક વિમા ) - શુક્રવાર, તા. ૬-૪-'૦૦૬ ( ૩૦-પ્રાય રોડ, ન્યુ વિસ્જી-૨૨૦ ૦૦૩. Fax: 022 - 3016559 विषय : भगवान महावीरदेव की २६ वी जन्मशताब्दी का राष्ट्रीय महोत्सव। अण भगवान महावीरदेव के २६०० वी जन्मकल्याणक वर्ष के उपलक्ष्य में भारत सरकारने जो कार्यक्रम घोषित किया है, वह जैनधर्म के मूलभूत सिद्धांतो को नष्ट-भ्रष्ट करने वाला है। भावान महावीर के एक संनिष्ठ अनुयायी की हैसियत से मैं निम्नांकित योजनाओ का विरोध कर रहा हूं। पच से मस्तक तक यह कार्यक्रम अनिष्टो से भरा हुआ है। के कुछ नमुने नीचे लिख रहा हूं। > १. भावान महावीर देव की छबि पोस्टकार्ड एवम् टिकिट में अंकित करना। ४. सार्वजनिक स्थलों पर भगवान महावीर का नामकरण करना। २. भावान महावीर देव के जीवन पर नाटक बनाना। ५. भगवान महावीर की स्मृति में वनस्थलीओंका विकास करना। ३. भावान महावीर देव के जीवन पर फिल्म बनाना। ६. जैन आगम ग्रन्थोका भाषान्तर करवाना। उक्त योजनाओ जैनशास्त्रोकी दृष्टि से सर्वथा अमान्य है। हारे मन को व्यथित करनेवाला एवम् जैन सिध्धांतो की मौलिकता का खूनकरनेवाला यह कार्यक्रम शीघ्र ही बन्द करे। औ मे जैन समाज अपने धर्मसिध्धांतो की रक्षा के लिए आन्दोलन का मार्ग अखत्यार करे, उसके पहले नसिध्धांत से विपरीत ऐसा सरकार का यह कार्यक्रम रद किया जाय ऐसी आशा व्यक्त कर रहां हुं। વત્તા ! વિત{....
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy