SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૨૬૦ ની રાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજપાત શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક ૩૪ ૩૫ તા. ૧૪-૨૦૧૨ જાગો જૈનો! જાગો જૈનો! ૨૬૦૦ ની રાષ્ટ્રીય ઉજવણી એટલે સાd ઉતર્ગર clધા. - આ ઉજવણી એક રાષ્ટ્રીય ઘાત છે. જે ભગવાન મહાવીર કે તેમના સિદ્ધાંતો માટે વજઘાત છે. તેમાં જોડાવું તે જેન શાસન ઉપર અત્યાચાર છે. નેતાઓને તો કોઇ કહે તો આવે અને પ્રચારનું માધ્યમ ને. શ્રમણ ભગવાન્ મહાવીરદેવના ર૬૦૦ માં જન્મકલ્યાણક – પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિજયજી મ. પ્રસંગે ભારત સરકાર શું શું કરવા માંગે છે? – શું પોસ્ટ ટિકિટોમાં ભગવાન મહાવીરની3 ૦૧. પોસ્ટ ટિકિટોમાં ભગવાન્ મહાવીરદેવની છબિ મૂકાવશે. ૦૨. જૈનોના આગમસૂત્રોનો અનુવાદ કરાવશે. - | છબી મૂકાવી શકાય ખરી ? ૦૩. ભવાન મહાવીરદેવના જીવનનું હરતું કરતું પ્રદર્શન યોજશે. | ૧. નહિ જ નહિ. પોસ્ટની ટિકિટો એક પ્રકારનો પરિગ્રહ છે. ૦૪. તીર્થકરોના જીવન પર નાટક યોજશે. જ્યારે પરમાત્મા પૂર્ણત: નિષ્પરિગ્રહી હતા. પૂ. અકિંચન ૦૫. ચલણી સિકકાઓમાં ભગવાન મહાવીરદેવની પ્રતિકૃતિ પરમાત્માની છબિ પરિગ્રહના પ્રતીક જેવી પોટિકિટોમાં 3 દા બલ કરશે. અંકિત કરવી એ નરી મૂર્ખતા છે. પોસ્ટની ટિકિટો ગુંદર કે ઘૂંક દ્વારા ભીની કરીને લગાડાતી ૦૬. જૈનોના ચારે ય ફિરકાઓનો શંભુમેળો રચશે. જોવા મળે છે. શું પરમાત્મા મહાવીરદેવની છબીને મક લગાડી ૦૭. જૈનત્વના અભ્યાસ માટે રાષ્ટ્રિય કાઉન્સિલની સ્થાપના કરશે. | શકાય ? કોઇ તેને થૂક લગાડે તે તમને મંજૂર રહેશે he? નહિ ૦૮. ભ ાવાન મહાવીરદેવના જીવન પર ફિલ્મ બનાવશે. જ. માટે જ પોસ્ટ ટિકિટોમાં પરમાત્માની આકુનું મુદ્રણ 2 ૦૯. પાંદગીના ૨૬૦૦ કેદીઓને મુક્તિ આપશે. યોગ્ય નથી. ૧૦. વન સ્થલીઓનો વિકાસ કરાવશે. ૩. ટિકિટને ચોંટાડવા માટે જે પદાર્થનો ઉપયોગ થાય છે. ( ૧૧. ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરશે. સાંભળ્યું છે, કે તેની ઉત્પત્તિમાં “મટન ટેલર નામના ૧૨. ફાઇવસ્ટાર હોટેલોમાં નોનવેજ સાથે જૈન વેજ પીરસશે. અભક્ષ્ય-ખાદ્ય ચીજનો પણ વપરાશ થાય છે.) ૧૩. ભ વાન મહાવીરના નામે એક નવી યુનિવર્સિટી સ્થાપશે. | ૪. પોસ્ટ - કવરો મેલી થેલીઓમાં, ગંદા હાથોમાં, અશુદ્ધ ૮ ૧૪. જૈનત્વના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોનું ભૂમિમાં પણ પડ્યા હોય છે. શું પરમાત્માની છબીને તમે અ દાન-પ્રદાન કરશે. ગંદા હાથો દ્વારા લઇ શકશો? અશુદ્ધ ભૂમિમાં માણી શકશો ? – ૫. પાઠ્ય પુસ્તકોમાં ભગવાન્ મહાવીર વિષયક પાઠો મેલી થેલીમાં નાંખી શકશો? ના. કોઇની તેવી પ્રકૃત્તિને તમે દા નલ કરશે. નિહાળી શકશો ? નહિ. તો પોસ્ટની ટિકિટોમાં ભગવાનને ૬. એક યુનિવર્સિટી પર ભગવાનું મહાવીરનું નામકરણ કરશે. પધરાવી દેવાની કલ્પના પણ ન કરાય. ૫. પોસ્ટની ટિકિટોને - કામ પતી ગયા પછી, ચીર માં આવે ૧૭. કેટલાક તીર્થોને પવિત્રક્ષેત્ર જાહેર કરશે. છે. ફેંકી દેવામાં આવે છે. કચરા ટોપલીને અધીન કરી ૧૮. કેટલાક તીર્થોના વિકાસ માટે સરકારી બોર્ડોની સ્થાપના કરશે. દેવામાં આવે છે. શું તમારા પિતાજીનો ફોટો કોઇચારીનાખે, ૧૯. જૈનોના જ પૈસે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. ટૂકડે ટૂકડા કરી દે અને ફેંકી દે, એને તમે માફ કરી ? નહિ. ૨૦. ભ ાવાનું મહાવીરને ‘વિશ્વપુરૂષ” ગણવાની આજીજી કરવા શું પરમાત્મા તમારા પરમ પિતા નથી ? | યુનેસ્કો’ પાસે ઘૂંટણિયા ટેકવશે. એનું આવું અવમૂલ્યન ચલાવી લેવાય ? નહિ જ નહિ. ? માહિતી‘આજકાલ’ તા. ૯-૮-૨૦0)
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy