________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મંગળવાર તા. ૧૦-૪-૨૦૦૧
રજી. ન. GRJ૪૧૫
પૂજ્યી કહેતા હતા કે
શ્રી ગુણદર્શી )
પરિમલ
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા.
માખું જગત અનાચારમાં રમે છે, અનાચાર સંસારમાં | જે માત્ર આલોકના સુખના, માન - પાના જ અર્થી ખડાવનાર છે. જીવનમાં ન કરવા યોગ્ય જે કાંઈ હોય અને મોક્ષના સાચા અર્થી ન હોય તેવા બહુ રો તે બધું અનાચારમાં આવે, કરવા યોગ્ય કરવું તે ભણેલા, વિદ્વાન ગણાતા આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ માચારમાં આવે.
હોય તો ય ગરબડ ચલાવે, વખતે ઊંધે માર્ગે પણ રમ્યજ્ઞાન - સમ્યગ્દર્શન - સમ્યફચારિત્ર અને ચઢાવે. દુનિયામાં પણ તમારે એકલા હોંશિયારની રમકતા તે ચાર શ્રી વીતરાગદેવના શાસનની મૂડી | કિંમત કે પ્રામાણિકની પણ ? છે. તે જ શાસન છે.
v સમ્યજ્ઞાન ને કહેવાય જે મોક્ષની અભિરૂચિ કરાવે, 1 સુખ આત્મહિતને હણે તે સુખની જૈન શાસનમાં જીવાદિ નવ તત્ત્વો ભણાવે, ત્યાગમય જીવન જીવાડે ટી કોડીની પણ કિંમત નથી?
અને ચારિત્રને પણ પમાડે અને સારું પળાવે. દણા એટલે તેના જેવો ઊંચી કોટિનો વિનય કોઈ જે સાધુ તમારી આગતા - સ્વાગતામ પડે તો ૧ નથી. દુનિયામાં ઘણા વિનય ચાલે છે પણ તે શાસ્ત્રની આગતા – સ્વાગતા ઊડી જાય. પછી કયાં
રાષ્ટના છે આપણે ત્યાં આત્મકલ્યાણનો વિનય છે. જવું પડે !! સાધુથી ગૃહસ્થનો વિનય - વૈયાવચ્ચે - માથી સુખી થવાની કળા શ્રી જૈનશાસન શીખવે કરાય નહિ તે સમજો છો ને?
મરજી મુજબ સ્વચ્છંદીપણે ચાલનારા આત્માનું કાંઈ ધુપણું અને સિદ્ધપણું એ જ આત્માનો સાચો વકરો છે. ભલું થવાનું નથી. તેના તપ - જપની કાંઈ કિંમત . ચાચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સારા હોવા જોઈએ. નથી. આપણે ત્યાં આજ્ઞાંકિતની કિંમત છે. સરા એટલે માર્ગસ્થ !
સ્વચ્છંદતા સારી કે આજ્ઞાંકિતતા સારી ? દુનિયામાં વિણવાનું વિદ્વાન થવા માટે નહિ, વાતો કરવા માટે પોતાની મરજી મુજબ જીવાય ? જો ઘરમાં પણ
નહિ પણ વસ્તુતત્ત્વ સમજવા માટે અને જીવનમાં મરજી મુજબ ન જીવાય. દુનિયામાં પણ મ. જી મુજબ ચાચરવા માટે છે.
ન જવાય તો સાધુપણામાં તો મરજી મુજબ જીવાય n મને મૂરખ રાખવામાં અમને મજા હોય તો અમારા
જ કેમ ? ધા મૂરખ કોઈ નથી.
સાધુની ઓઘો ચોકી ન કરે તો બીજાં કે ણ કરે ? અહીં - ધર્મસ્થાનમાં - જો બધા મોક્ષ માટે જ આવતા માણસ પોતાની ચોકી ન કરે તો બીજો કોણ તેની હોય તો કોઈ સાધુની દેન છે કે, સંસારની વાત કરી શકે. ચોકી કરે ? અવક - શ્રાવિક વર્ગ જો મોક્ષનો જ અર્થી થઈ જાય સુદેવ - ગુરુ - ધર્મની આજ્ઞા નહિ માનનારાને તે ધર્મસ્થાનો – મંદિર - ઉપાશ્રયમાં ધર્મ વિના બીજી નઠોરમાં નઠોર અનેકની આજ્ઞા માનવી પડશે, વત શેની થાય?
અનેકના દાસ થવું પડશે.
છે!
જૈિન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તે !ી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.