SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મેત શિખરતીર્થ વર્તમાન પરિસ્થિતિ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક ૩૨ ૩૩ ક ત . ૧૦-૪-૨૦૧ (સમેતશિખરતીર્થ વર્તમાન પરિસ્થિતિ, (જસ્ટિસ શ્રી ગુમાનમલજી લોઢા દ્વારા શ્રી પ્રકાશ ઝવેરીને લખાયેલ મૂળ અંગ્રેજી પત્રનું ગુજરાતી ભાષાંતર). કેિશની ચોકખાઇજરૂરી - ઉપેક્ષા હાનીકારક પ્રિય પ્રકાશ ઝવેરીજી, ૧૫ ઓકટોબર, ૨00 , 8ોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ જાતના દર્શાવકે દ્વેષ વિના- છે કેટલાક પ્રશ્નો તમારો તા. ૧૫-૯- ૨ ૦નો પત્ર ક્રમાંક ૨૧૮/૦૧ શ્વેતામ્બરોને જે કાંઈ થોડો લાભ નીચલી અદાલતમાં મળ્યો. તેની સાથે રાંચી હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશ ચૌધરી | મળ્યો હતો તે હાઇ કોર્ટની સિંગલ જજની બેંચ સામે મોટે ભાગે અને ન્યાયાધીશ એસ. એન. મિશ્રાનો ૧૯૯૭ ની લેટર પેટેન્ટ | ગુમાવી દેવામાં આવ્યો. સિંગલ જજે ૫મી ફેબ્રુઆરી ૧૯૬૫ ખપીલ ક્રમાંક ૩૩૨, ૩૩૩, ૩૩૪, ૩૩૫, ૩૩૬ અને ૩૪૬ ના કરારનામાને રદબાતલ અને ગેરકાનૂની જાહેર કર્યો. અગાઉના તે સંદર્ભે અપાયેલ અભિપ્રાય (ચુકાદો નહીં) પણ મળ્યો. હું | પ્રિવિ કાઉન્સિલના ચુકાદાઓનું પણ ધોવાણ થઇ ગયું. સિંગલ જો કે બહુ કાળજીપૂર્વક નહીં છતાય) એક વાર તે વાંચી ગયો | જજે ટ્રસ્ટની (ટ્રસ્ટ તરીકેની) ઓળખ પણ રદ કરી. સાર રૂપે છે. આ આદેશ ૯૨ કુલસ્કેપ પાના ભરીને છે. કહી શકાય કે સિંગલ જજે આણંદજી કલ્યાા ાજી ટ્રસ્ટ કે જે 1 આ એક આઘાતજનક, આશ્ચર્યજનક, કરૂણાજનક અને | શ્વેતાંબરોમાં ખૂબ જ ઉચ્ચ મિનારા જેવું સ્થાન ધરાવતું હતું, t:ખદ બાબત છે કે શ્વેતામ્બરો લગાતાર કાયદાકીય લડતોમાં, || તેને લગભગ ભૂંસી નાખ્યું; અને કસ્તુરભાઇના વખતના છે જે નીચલી અદાલતમાં આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દ્વારા ઇતિહાસ, પારસનાથ પહાડની ખરીદી વિગેરે કારણોથી આ tઇટલ સૂટ ક્રમાંક ૧૦/૬૭થી શરૂ થઇ, એક પછી એક આધાર પગલું વ્યાજબી પણ હતું. સાથે જ પ્રિવિ કાઉન્સિલ તરફથી અમાવતા ગયા છે. મળેલ સફળ ચુકાદાઓ અને હક્કો પણ ધોવાઈ ગયા. | પારસનાથ પહાડની માલિકી બિહાર લેંડ રિફોર્મ્સ એકટ | દાઝયા પર ડામની જેમ જ્યારે ડિવિઝન બેંચની સામે હેઠળ બિહાર રાજ્યની છે, તે આધાર લઇ નીચલી અદાલતના | | અપીલ ફાઇલ કરવામાં આવી ત્યારે ડિવિઝન ચે શ્વેતાંબરોની યાયાધીશે ૩ માર્ચ ૧૯૯૦ ના રોજ આણંદજી કલ્યાણજી ‘સ્ટે’ની અરજી પણ નામંજૂર કરી અને જ્યારે પ્રબંધક સમિતિની અને પહાડની માલિકીમાંથી બેદખલ કર્યો. રચના થઇ ત્યારે શ્વેતાંબરો હાંશિયા પર ધકેલાઇ ગયા - સંપૂર્ણ પરંતુ ટ્રસ્ટને પહાડની ટોચના અડધા માઇલના વહીવટી નિયંત્રણમાંથી તેઓ (કમિટિમાં) લઘુમતિમાં આવી વિસ્તારમાં વહીવટી નિયંત્રણનો અધિકાર આપ્યો અને ગયા. આ તો છેક દરિયાના તળિયે ડૂબી જવા જેવું થયું. અબજો દિગમ્બરોને એ વિસ્તારમાં કોઇ પણ જાતનું બાંધકામ કરવાની || ડોલરનો પ્રશ્ન એ છે કે શું આ બધું સિંગલ બેંક અને ડિવિઝન મનાઇ ફરમાવી. બેંચ સમક્ષ કરાયેલ રજુઆતો બાબત સદંતર ગેર વ્યવસ્થાને કારણે જેકે દિગમ્બરોને આ કરારને પડકારવાનો હક આપવામાં થયું અને વળી સુપ્રિમ કોર્ટમાં દોડી જઈ ત્યાં પણ વિરુદ્ધ Hઆવ્યો, પરંતુ તેમને એક આનુષંગિક અધિકાર રૂપે આણંદજી ચુકાદો મળ્યો? શું કલ્યાણજી ટ્રસ્ટની મંજૂરી મેળવી ધરમશાળા બનાવવાની | શરૂઆતથી જ જ્યારે આ મામલો સિંગલ બેંચ સમક્ષ છૂટ આપી. હતો ત્યારે મેં સલાહ આપી હતી કે સુપ્રિમ કોર્ટના કોઇ વરિષ્ઠ બધી રીતે મૂલવતા- આ એક સમતોલ ચુકાદો હતો. | વકીલને આ કેસ માટે રોકવા જોઈએ. પરંતુ તે વખતે જે કોઈ આ 21, છે
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy